नास्था धर्मे न वसुनिचये नैव कामोपभोगे
यद् भाव्यं तद् भवतु भगवन्! पूर्वकर्मानुरूपम्।
एतत्प्रार्थ्यं मम बहुमतं जन्मजन्मान्तरे ऽपि
त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु॥
હે પ્રભુ, મને કહેવાતાં પુણ્યકાર્યો પર આસ્થા નથી, ધનસંચય કરવાની કોઈ ખેવના નથી. વૈભવ વિલાસની કોઈ તમા નથી; મારાં પૂર્વકર્મો અનુસાર થવાનું હોય તે ભલે થાય. પણ મારી એક ખૂબ મોટી માગણી એ છે કે જન્મજન્માંતરમાં પણ તમારાં ચરણકમળ- યુગલમાં મારી નિશ્ચલ ભક્તિ હો.
–કુલશેખરકૃત મુકુન્દમાલા, ૭
Total Views: 144
Your Content Goes Here



