• 🪔 ચિંતન

    બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    august 2020

    Views: 1400 Comments

    ‘ધાર્મિક જીવનની તૈયારી માટે જ્ઞાન, કલા, કર્મ વગેરે જરૂરી છે’-એવા મંતવ્ય પરથી કેટલાક એમ વિચારે કે તે બધાં આધ્યાત્મિક જીવનનાં અનિવાર્ય અંગો છે. પરંતુ એવું [...]

  • 🪔 પ્રાસંગિક

    સદ્ગુરુનાં લક્ષણો

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    july 2020

    Views: 1110 Comments

    ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય બનવા આવશ્યક [...]

  • 🪔

    ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    june 2015

    Views: 1040 Comments

    ઋષિઓ જીવન કેવી રીતે વ્યતીત કરતા ઉપનિષદના આ ઉપદેશકોનું જીવન ઘણું કરીને ખૂબ સાદગીભર્યું હતું. પરંતુ ક્યારેક વિલાસપૂર્ણ આવાસોમાં નિવાસી રાજપુરુષોએ પણ ઉપનિષદોના સંદેશાઓ આપ્યા [...]

  • 🪔

    ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    may 2015

    Views: 1000 Comments

    ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ સંપાદકીય નોંધ : સ્વામી અશોકાનંદ (૧૮૯૩-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક અત્યંત આદરપાત્ર સંન્યાસી હતા. અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત 'Meditation, Ecstasy & Illumination' [...]

  • 🪔

    ગૃહસ્થ ધર્મ અને આધ્યાત્મિક સાધના

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    April 1997

    Views: 730 Comments

    પરિણીત માણસને કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય, વ. ફરજ – કર્તવ્યો કરવાનાં છે. તેમાંથી એક પણ કર્તવ્યને તે સહેલાઇથી પડતું મૂકી શકે નહિ. તેને ધન કમાવાનું હોય [...]

  • 🪔

    શું ત્યાગ જરૂરી છે?

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    July 1994

    Views: 1400 Comments

    ઘણાં ત્યાગથી દૂર ભાગે છે. તેની નિરર્થકતા અને તેની નુકસાનકારકતા સિદ્ધ કરવા જુદી જુદી દલીલો આગળ ધરવામાં આવે છે. બ્રહ્મચર્ય સામેની નિરર્થક દલીલો ઘણુંખરું અર્થ [...]

  • 🪔

    “આપણે સંસાર-ત્યાગ ક્યારે કરીશું?”

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    September 1993

    Views: 870 Comments

    માણસ સંસાર-ત્યાગ કરવાની સ્થિતિમાં ક્યારે આવે છે? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આધ્યાત્મિક જીવનની ઘણીખરી સફળતા આના સાચા જવાબ ઉપર આધાર રાખે છે. જો આપણે [...]

  • 🪔

    આધ્યાત્મિકતાના ઉંબરે

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    April 1993

    Views: 720 Comments

    હજુ લાંબા સમય માટે આપણે બેવડી રમત રમવાની છે. કોઈ એવું ન વિચારે કે તમોગુણને હવે જીતી લીધો છે અને સૂક્ષ્મ દર્શન કરવાની શક્તિ પ્રાપ્ત [...]