• 🪔 યુવજગત

    વિદ્યાર્થીજગતમાં અસંતોષ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    October 2021

    Views: 1120 Comments

    છેલ્લા કેટલાક મહિનાઓથી વિદ્યાર્થીઓમાં અસંતોષનો દાવાનળ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે અને તેણે એક મહત્ત્વપૂર્ણ સમસ્યાના રૂપમાં રાષ્ટ્રને ભરડો લીધો છે. જે સમુદાય દેશની આશાઓ [...]

  • 🪔 ચિંતન

    પરોપદેશે પાંડિત્યમ્

    ✍🏻 સ્વામી આત્માનંદ

    june 2017

    Views: 1080 Comments

    ગોસ્વામી તુલસીદાસની એક ચોપાઈનો લોકો બહુ જ ઉલ્લેખ કરે છે - ‘પર ઉપદેશ કુશલ બહુતેરે, જે આચરહિં તે નર ન ઘનેરે.’ આનો સરળ અર્થ છે [...]

  • 🪔 ચિંતન

    જૈન ધર્મમાં વસુધૈવ કુટુમ્બકમ્

    ✍🏻 સ્વામી આત્માનંદ

    april 2017

    Views: 990 Comments

    ‘વસુધૈવ કુટુમ્બકમ્’ વિરાટ મમત્વનો બોધ આપે છે. તેની વ્યાખ્યા માટે એક સંસ્કૃત સુભાષિત છે, જે કહે છે - अयं मम परो वेत्ति गणना लघुचेतसाम् । [...]

  • 🪔 ચિંતન

    જીવન જીવવાની કળા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    may 2015

    Views: 1200 Comments

    સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના ‘વિવેક જ્યોતિ’ મે, ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ હિન્દી ચિંતનનો શ્રી [...]

  • 🪔

    સૌજન્યની પરીક્ષા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    August 2014

    Views: 1100 Comments

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે વિવિધ વિષયો ઉપર અનેક વિચારણીય લેખ લખ્યા હતા, જે તેનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા પ્રસંગોપાત્ત પ્રસારિત થયા હતા અને [...]

  • 🪔

    ચરિત્રની ઉદારતા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    february 2013

    Views: 1000 Comments

    વિવેકજ્યોતિ વર્ષ ૪૫, અંક ૩માંના બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના હિંદી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. છાંદોગ્ય ઉપનિષદમાં ઈશ્વરને ‘ભૂમા’ કહ્યા છે. એનો [...]

  • 🪔 ચિંતન

    મમતા મોટી બલા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    august 2012

    Views: 1990 Comments

    ‘મમતા બૂરી બલા’ એવી કહેવત છે. એટલે કે મમતા એક મોટી બલા છે. એ વાત સાચી કે મમતાને લીધે માતપિતા પોતાનાં સંતાનોનું ભરણપોષણ કરવાની પ્રેરણા [...]

  • 🪔

    દુઃખ અને તેનું નિવારણ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    April 2012

    Views: 860 Comments

    માનવ જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. કોઈ એવો માણસ નહિ હોય કે જેને કેવળ સુખ અને સુખ જ મળ્યું હોય કે દુઃખ સિવાય બીજું [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (૭)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    April 1990

    Views: 1480 Comments

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ સંધના એક વિદ્વાન સંન્યાસી હતા. ૨૭ ઑગષ્ટ ૧૯૮૯ના રોજ એક જીપ દુર્ઘટનામાં તેમનું દુ:ખદ નિધન થયું હતું. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વ [...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (6)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    february 1990

    Views: 1670 Comments

    (નવેમ્બર, 1989થી આગળ) ગીતામાં યોગની પરિભાષાઓ: યોગ શું છે? ‘योग कर्मसु कौशलम्’ – કર્મ કરવાની કુશળતા જ યોગ છે. જ્યારે આપણે આપણી બધી જ બુદ્ધિ [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન

    ✍🏻 સ્વામી આત્માનંદ

    january 1990

    Views: 1550 Comments

    સ્વામી વિવેકાનંદે આપણા દેશ માટે એક સ્વપ્ન જોયું. એક એવા ભારતનું સ્વપ્ન જોયું કે જેમાં ધર્મ, જાતિ કે ભાષાને આધારે માનવ – માનવ વચ્ચે ભેદ [...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (5)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    november 1989

    Views: 1470 Comments

    (ગતાંકથી આગળ) યજ્ઞનું નવું રૂપ - કર્મયોગ: આગળ આપણે કહી ગયા કે કર્મયોગના રૂપમાં ગીતા આપણને એક એવું રસાયન બક્ષે છે કે જે કર્મોના સ્વાભાવિક [...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (4)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    october 1989

    Views: 1540 Comments

    (‘ઑગસ્ટ’ના અંકથી આગળ) કર્મકાંડ અન જ્ઞાનકાંડનો ભેદ: આ બધી ચર્ચાથી આપણને ટૂંકમાં એટલું જાણવા મળ્યું કે વેદ માનવમનની ગાથા રજૂ કરે છે. આપણે એ પણ [...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (3)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    august 1989

    Views: 1450 Comments

    [રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા [...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (2)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    july 1989

    Views: 1520 Comments

    [રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા-તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવાહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા છીએ. [...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (1)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    june 1989

    Views: 1480 Comments

    [સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. તેમનાં ગીતા પ્રવચનો “ગીતા-તત્ત્વચિંતન” નામક ગ્રંથમાં પ્રકાશિત થયા છે. તેમાના થોડા અંશો અહીં ધારાવાહિક રૂપે આપવાનો [...]