🪔 આત્મ-વિકાસ
આગળ ચાલો
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
March 1998
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. આપણું જીવન હંમેશાં પ્રગતિશીલ રહેવું જોઈએ. નદીનું પાણી પ્રવાહિત હોય તો [...]
🪔
માનવ સૌ સમાન
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
October-November 1994
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) કેવું આકર્ષક અને મીઠું લાગે છે આ વાર્તાલાપનું શીર્ષક - ‘માનવ સૌ સમાન.’ પણ [...]
🪔 દીપોત્સવી
જલતી રહો જ્યોત સંવાદિતાની
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 2018
મા. રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા, આ સમાપનસત્રમાં આપ સૌની સમક્ષ અત્યંત વિશિષ્ટ અને આદરણીય અતિથિ એવા ભારતના રાષ્ટ્રપતિજીનું સ્વાગત કરવા હું ઊભો છું. જગતના [...]
🪔 દીપોત્સવી
નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાની યાત્રા
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
november 2017
માર્ગરેટથી નિવેદિતા સ્વામી વિવેકાનંદની પ્રિય શિષ્યા માર્ગરેટ નોબલની ભારત આવવાની તીવ્ર ઇચ્છા જોઈને સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘ભારતના સમાજ માટે તમારી જે કાર્ય કરવાની ઇચ્છા [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 2017
સ્વતંત્ર આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલ માર્ગરેટ નોબલે ભારતવર્ષની નવજાગૃતિ માટે સર્વસ્વનું અર્પણ કર્યું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આ તેજસ્વી સંતાને નવજાગરણને પ્રેરણા આપવા સમસ્ત ભારતવર્ષમાં ભ્રમણ આદર્યું. [...]
🪔 દીપોત્સવી
સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 2015
નોંધ : રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના અદ્વૈત આશ્રમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તક ‘સમન્વયાચાર્ય શ્રીરામકૃષ્ણ’ના ‘સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ’એ પ્રકરણનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ [...]
🪔
મંદિર : માનવ અને ઈશ્વર વચ્ચે દિવ્ય સેતુ છે
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
december 2014
રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે સ્મરણિકામાં પ્રકાશિત રામકૃષ્ણ મઠ અને મિશનના હાલના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. મંદિર [...]
🪔
શિવજ્ઞાને જીવસેવા
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
may 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના મહોત્સવમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ બેલુર મઠમાં ઉદ્ઘાટન સમારંભમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વચનનું વાચન સ્વામી વિમલાત્માનંદે કર્યું હતું. તેનો [...]
🪔 સંસ્મરણ
માયાવતીનાં મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
october 2013
ગતાંકથી આગળ... મેં આ પહેલાં સવારની ચાની ઘંટડી પહેલાંની આશ્રમમાં અનુભવેલી નીરવ શાંતિની વાત કરી હતી. એવી જ શાંતિ સાંજની ઘંટડી પછીની પણ હતી. જ્યાં [...]
🪔 સંસ્મરણ
માયાવતીનાં મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
september 2013
શ્રીમત સ્વામી અત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મીશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. માયાવતીના એમના માણવા લાયક સંસ્મરણો આપણને ૪૦ના દશકામાં પાછા લઇ જાય છે. ‘પ્રબુદ્ધ ભારત’ [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદનું ઉદ્બોધન
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
December 2012
રામકૃષ્ણ મઠઅને મિશનના પંદરમા પરમાધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો ‘ઉદ્બોધન’ના ૧૪૦૪ બંગાબ્દ, જાન્યુઆરી અંકમાં પ્રસિદ્ધ થયેલ બંગાળી લેખનો અંજુબહેન ત્રિવેદીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. [...]
🪔 પ્રાસંગિક
ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
july 2012
ગુરુએ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તો શક્તિ છે. ગુરુશક્તિ વિષે સીસ્ટર નિવેદિતા કહે છે કે રામકૃષ્ણ એક સિદ્ધાંત છે. કેટલાક વિચારો અને અનુભવોનું મૂર્ત [...]

🪔
અસીમ દેશના અતિથિ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
October-November 1997
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. પરમહંસ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યજીવન, સાધના અને સિદ્ધિનો વિચાર કરીએ તો મહાપુરુષોના ગુણોનું ગાન કરવા [...]
🪔
સર્વની માતા (૭)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
September 1993
(ગતાંકથી આગળ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક રાત્રિએ ઉદ્બોધનમાં શ્રી શ્રીમાનાં દર્શન કરીને કુમારી મૅકલીઓડ પોતાના રહેઠાણે પાછાં આવતાં [...]
🪔
સર્વની માતા (૬)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
August 1993
(ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) શ્રી શ્રીમાના સંન્યાસી શિષ્યોને માનો વિશેષ પ્રેમ મળતો હતો. શ્રી શ્રીમા સાથેના થોડા [...]
🪔
સર્વની માતા (૪)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
June 1993
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) (એપ્રિલથી આગળ) શ્રી બલરામ બોઝ શ્રી રામકૃષ્ણના મુખ્ય સેવકોમાંના એક હતા. તેઓ શ્રીરામકૃષ્ણને [...]
🪔
સર્વની માતા (૩)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
April 1993
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં સ્વામી વિવેકાનંદ શ્રીમાના જીવનનું વૈશ્વિક મહત્ત્વ [...]
🪔
સર્વની માતા-૨
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
March 1993
(ડિસેમ્બર '૯૨થી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) જયરામવાટીમાં, શ્રીશારદાદેવીના મા, શ્યામસુંદરી દેવીને, તેમની સૌથી મોટી પુત્રી માટે [...]
🪔 પ્રાસંગિક
સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (3)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
april 1990
(શ્રીમદ્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તેમના આ લેખનો છેલ્લો અંશ રજૂ કરીએ છીએ.) (ગતાંકથી આગળ) ગિરિશ હતા નાટ્યકાર, [...]
🪔 પ્રાસંગિક
સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (2)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
march 1990
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યારે દક્ષિણેશ્વરમાં ગુરુભાવે હતા અને કલકત્તાના કાશીપુરમાં રોગશૈયા પર હતા ત્યારે તેમના નિકટના (અંતરંગ) કેટલા બધા લોકોએ શ્રીરામકૃષ્ણમાં પોતપોતાના ઈષ્ટ-ઠાકુરનાં દર્શન કરેલાં! [...]
🪔 પ્રાસંગિક
સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (1)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
february 1990
[શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રેટરી છે. તેમો આ લેખ તેમના બંગાળી ગ્રંથ ‘એક નૂતન માનુષ’માંથી લેવામાં આવેલ છે.] ગામડા [...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 1989
12 નવેમ્બર, સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ જન્મતિથિ પ્રસંગે [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ચોથા પરમાધ્યક્ષ હતા. રામકૃષ્ણ મઠમાં જોડાયા [...]
🪔
ઉત્તિષ્ઠત, જાગ્રત!
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
september 1989
“ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી અટકો નહીં” - - ઉપનિષદનો આ મંત્ર આપણને સાદ કરે છે. અને ઘેરી અજ્ઞાન-નિદ્રામાંથી ઢંઢોળીને જગાડે છે. માનવને તે આદેશ [...]

🪔 મંદિર
માનવ અને ઈશ્વર વચ્ચેનો દિવ્ય સેતુ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
may 1989
[સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના સહાયક સચિવ છે. ઈ. સ. 1979માં શ્રીરામકૃષ્ણ મંદિર, રાજકોટના ઉદ્ઘાટન વખતે પ્રકાશિત આ લેખ આજે પણ એટલો [...]




