• 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણદેવનું મહાજીવન

    ✍🏻 ભગિની નિવેદિતા

    june 2020

    Views: 1650 Comments

    સમાધિ અને મૂર્છામાં ભેદ શ્રીરામકૃષ્ણનાં અનેક દર્શનોની પાછળ સદાય માનવીની સેવા કરવાનો દૃઢ સંકલ્પ હોવાથી એ બધાં એક મહાજીવનરૂપે ગ્રથિત થઈ ગયાં છે. આની પછી [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા

    ✍🏻 ભગિની નિવેદિતા

    may 2020

    Views: 1250 Comments

    આયરિશ મહિલા કુમારી માર્ગારેટ નોબલનો પરિચય સ્વામી વિવેકાનંદ સાથે તેમની યુરોપયાત્રા દરમિયાન થયો હતો. તેમણે સ્વામી વિવેકાનંદના આહ્વાનના પ્રતિભાવ રૂપે ભારતવર્ષની સેવા કાજે પોતાનું જીવન [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ

    ✍🏻 ભગિની નિવેદિતા

    may 2020

    Views: 1090 Comments

    ભગિની નિવેદિતાએ પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદના સાન્નિધ્યમાં તેમના ઉદાત્ત જીવનનાં જે અનેક વિશિષ્ટ પાસાં હૃદયંગમ કર્યાં હતાં તેને તેઓએ પોતાના પુસ્તક ‘The Master As I [...]

  • 🪔 સંસ્મરણ

    ક્ષીરભવાની દર્શને સ્વામી વિવેકાનંદ - ૧

    ✍🏻 ભગિની નિવેદિતા

    september 2019

    Views: 1590 Comments

    અમરનાથની યાત્રા થઈ ત્યાં સુધી અમારા જીવનની દરેક ઘટના શિવ વિષયક ચિંતન સાથે જડાયેલી હતી. પ્રત્યેક ડગલે મનમાં થતું કે અમે એ કાયમી તુષારમંડિત મહાન [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદની અમરનાથ યાત્રા

    ✍🏻 ભગિની નિવેદિતા

    july 2019

    Views: 1220 Comments

    અચ્છાબલના મોગલબાગમાં એક દિવસ અમે બહારના ભાગમાં ભોજન માટે બેઠાં હતાં, એ સમયે સ્વામીએ એકાએક પ્રવેશ કરીને કહ્યું કે તેઓ યાત્રાળુઓ સાથે અમરનાથ જવાના છે, [...]

  • 🪔 સંસ્મરણ

    કાશ્મીરમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ભગિની નિવેદિતા

    june 2019

    Views: 1270 Comments

    ઈ. સ. ૧૮૯૮નો ઉનાળો મારા સ્મૃતિપટ પર કેટલાંક ચિત્રોની જેમ વિરાજે છે. એ બધાં ચિત્રો પ્રાચીન કાળના એક મંચની પાછળ રહેલ પડદાની જેમ જ ધર્માનુરાગ [...]

  • 🪔 સંસ્મરણ

    જે સાધન તે જ સિદ્ધિ

    ✍🏻 ભગિની નિવેદિતા

    may 2019

    Views: 1080 Comments

    સ્વામીએ (સ્વામી વિવેકાનંદે) એક્ વાર ગાઝીપુરના પવહારી બાબાને પૂછ્યું હતું કે ‘કાર્યમાં સફળતાનું રહસ્ય શું?’ અને જવાબ મળ્યો હતો, ‘જાૈન સાધન તૌન સિદ્ધિ - જે [...]

  • 🪔 પ્રાસંગિક

    મારા ગુરુદેવનો સ્વદેશપ્રેમ

    ✍🏻 ભગિની નિવેદિતા

    january 2019

    Views: 1100 Comments

    ભારતમાતા સાથે લગાવ એક બાબત મારા ગુરુદેવની (સ્વામી વિવેકાનંદની) પ્રકૃતિમાં ઘર કરી ગઈ હતી તથા એને બરોબર કેવી રીતે રાખવી, એ તેઓ પોતે પણ ઠીકઠીક [...]

  • 🪔

    ગૌતમનો હાથી

    ✍🏻 ભગિની નિવેદિતા

    april 2017

    Views: 940 Comments

    મૃત્યુ બાદ સજ્જનો વિભિન્ન લોકની અનુભૂતિ કરે છે. તે બાબતથી માહિતગાર કરવા માટે ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને નીચેની વાર્તા કહી સંભળાવી હતી- એક સમયે, જંગલમાં [...]

  • 🪔 પુરાણ કથા

    કરુણાનો સદ્‌ગુણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    march 2017

    Views: 980 Comments

    (ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) પ્રાચીનકાળમાં ચ્યવન નામના મહાન ઋષિ હતા. ગર્વ અને ક્રોધ, આનંદ અને શોકથી મુક્ત રહીને, તેઓએ જંગલમાં નિવાસ કરતાં કરતાં બાર [...]

  • 🪔 પુરાણ કથા

    કરુણાનો સદ્ગુણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    january 2017

    Views: 1030 Comments

    (ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) વારાણસીમાં એક વ્યાધ રહેતો હતો. પોતાના ભાથામાં વિષમય બાણો ભરીને તે સાબરની શોધમાં નીકળી પડ્યો. ગાઢ જંગલમાં તેણે સાબરનું ટોળું [...]

  • 🪔 પુરાણ કથા

    ગંગાવતરણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    december 2016

    Views: 990 Comments

    પ્રાચીન કાળમાં અયોધ્યાનો રાજા સગરહતો. તે સંતતિ-પ્રાપ્તિ માટે અત્યંત વ્યગ્ર હતો. તેને કોઈ સંતાન ન હતું. તેમની મોટી પત્નીનું નામ કેશિની હતું. બીજી પત્ની હતી [...]

  • 🪔 નિવેદિતાવાણી

    કલાની ઉત્કૃષ્ટતા

    ✍🏻 ભગિની નિવેદિતા

    november 2016

    Views: 980 Comments

    ચિત્ર એ ફોટોગ્રાફ નથી. કળા એ માત્ર વિજ્ઞાન નથી. સર્જન એ માત્ર કલ્પનાવિહાર નથી. એ નિશ્ર્ચિત છે કે કલાની દૃષ્ટિએ પ્રાપ્ત કરવા યોગ્ય જે મહત્તર [...]

  • 🪔 પુરાણ કથા

    શિવનૃત્યનું પૌરાણિક આખ્યાન

    ✍🏻 ભગિની નિવેદિતા

    october 2016

    Views: 1120 Comments

    (અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શિવને જાણવા મળ્યું કે તારંગમ્ નામના જંગલમાં દસ હજાર પાખંડી નાસ્તિક ઋષિઓ નિવાસ કરે છે કે જેઓ શીખવે છે કે જગત સત્ય-સનાતન [...]

  • 🪔 અધ્યાત્મ

    માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’

    ✍🏻 ભગિની નિવેદિતા

    september 2016

    Views: 1030 Comments

    (અનુ. હર્ષદભાઈ પટેલ) આ સંતનો જન્મ મદુરા નજીક થયો હતો. તેના સોળમા વર્ષે તેણે તત્કાલીન બ્રાહ્મણલક્ષી સર્વ ધર્મગ્રંથોનું, ખાસ કરીને શૈવશાસ્ત્રોનું અધ્યયન પૂરું કરી લીધું [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શિવભક્ત કણ્ણપ

    ✍🏻 ભગિની નિવેદિતા

    August 2016

    Views: 1220 Comments

    અતિ પ્રાચીન કાળમાં પોતાના દિવસો શિકારમાં વ્યતીત કરતો જંગલનો અધિનાયક રહેતો હતો. એને લીધે જંગલ તેના કૂતરાઓના ભસવાથી અને તેના સેવકોના ચિત્કારોથી ગૂંજતું રહેતું હતું. [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ઉમાનો લીલાવિહાર

    ✍🏻 ભગિની નિવેદિતા

    april 2016

    Views: 970 Comments

    એક દિવસ મહાદેવ ગહન ધ્યાનાવસ્થામાં પાવનકારી હિમાલયમાં બેઠેલા હતા. તેમની ચોતરફ આનંદદાયક પુષ્પસભર વનરાજી, અસંખ્ય પશુ-પંખીઓ તેમજ વનપરીઓ અને નાની પરીઓ વિદ્યમાન હતાં. જ્યાં સ્વર્ગીય [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ઉમા

    ✍🏻 ભગિની નિવેદિતા

    march 2016

    Views: 1140 Comments

    પર્વતરાજ હિમાલયની પુત્રીરૂપે સતીનો પુનર્જન્મ થયો હતો, ત્યારે જન્મ સમયે તેમનું નામ ઉમા અને ઉપનામ હૈમાવતી રખાયું હતું, તેમનું અન્ય નામ પર્વતપુત્રી પાર્વતી પણ હતું. [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શિવનો પ્રકોપ

    ✍🏻 ભગિની નિવેદિતા

    february 2016

    Views: 1070 Comments

    સતીના દેહત્યાગના સમાચાર નારદે શિવને આપ્યા. શિવ અત્યંત ક્રોધાવિષ્ટ થયા, તેમની જટામાંથી ઊર્જાથી ઝળહળતી વાળની લટ ઉખેડી અને પૃથ્વી પર ફેંકી. તેમાંથી વીરભદ્ર નામનો ભયંકર [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સતી

    ✍🏻 ભગિની નિવેદિતા

    january 2016

    Views: 1030 Comments

    અતિ પ્રાચીનકાળમાં દક્ષ પ્રજાપતિ નામના રાજા હતા. તેમણે મનુની પુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે ૧૬ પુત્રીઓને જન્મ આપ્યો. એમનાં સૌથી નાનાં પુત્રી સતી [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    પરમેશ્વર શિવ

    ✍🏻 ભગિની નિવેદિતા

    december 2015

    Views: 1000 Comments

    દેવો અને ઋષિઓની એક પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માએ આ કથાનું વર્ણન કર્યું હતું : બ્રહ્માની રાત્રીમાં જ્યારે સર્વ પ્રાણીઓ અને સમગ્ર વિશ્વ અખંડ અને નિ :સ્તબ્ધ [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    october 2015

    Views: 1040 Comments

    ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદે વર્ણવેલ રામાયણના પ્રસંગો અને શીખ ધર્મના ૧૦ ગુરુઓની વાત જોઈ, હવે આગળ ... ૧૨. અમેરિકા : ૪ નવેમ્બર, ૧૮૯૯ : [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    september 2015

    Views: 860 Comments

    ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ સંબંધિત ભાવનામૂલ્યોનું ચિંતન કર્યું, હવે આગળ ... ૧૧. અમેરિકા : ૨૭ ઓક્ટોબર, ૧૮૯૯ : કાલે અમે ત્રણેય એક સાથે [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    august 2015

    Views: 1140 Comments

    ગયા અંકમાં આપણે ભગિની નિવેદિતા તેમનાં સ્વામી વિવેકાનંદ સાથેનાં ૨૫ જૂન, ૧૮૯૯ અને ૯,૧૨ તથા ૧૩ ઓક્ટોબર, ૧૮૯૯ ના રોજ નોંધેલાં સંસ્મરણો જોયાં, હવે આગળ [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    july 2015

    Views: 1030 Comments

    (૮) શ્રીલંકાનો સમુદ્ર તટ, ૨૮ જૂન, ૧૮૯૯ : મદ્રાસમાં સારા પ્રમાણમાં ઉત્તેજનાનું વાતાવરણ હતું. ઘણા લોકોએ ગવર્નરને વિનંતી કરી કે સ્વામીજીને ઊતરવા દેવામાં આવે. પરંતુ [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    june 2015

    Views: 1170 Comments

    ૪. કોલકાતા, ૯ એપ્રિલ, ૧૮૯૯ : સ્વામીજી કહે છે કે એક સાથે ઘણું કાર્ય હાથમાં લઈ લેવું એ મારી મોટી ભૂલ છે. અને એમનું કહેવું [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    may 2015

    Views: 1060 Comments

    સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં ભગિની નિવેદિતાએ લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુસર્જન અહીં પ્રસ્તુત છે. ૧. કોલકાતા ૧૫ [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનો ભારત પ્રેમઃ યુવાનો માટેનો બોધપાઠ

    ✍🏻 ભગિની નિવેદિતા

    november 2013

    Views: 1090 Comments

    આ લેખિકા ‘વિવેકાનંદ રોક મેમોરિયલ - કન્યાકુમારી’ કેન્દ્રનાં ઉપાધ્યક્ષા છે. એમના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર, ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં [...]

  • 🪔

    મારી દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ભગિની નિવેદિતા

    february 2013

    Views: 1020 Comments

    નવેમ્બર, ૨૦૧૨થી આગળ... હું ધારું છું કે આ વાર્તાલાપ દરમિયાન સંભવિત રીતે પુનર્જન્મવાદનો આછો ઉલ્લેખ થયો હતો. હું કલ્પના કરું છું કે સ્વામીજી કર્મ, ભક્તિ [...]