• 🪔

    ગુજરાતમાં સ્વામી વિવેકાનંદની રથયાત્રા

    ✍🏻 નટુભાઈ પટેલ અને દેવજીભાઈ રાઠોડ

    may 2014

    Views: 830 Comments

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના મહોત્સવમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ બેલુર મઠમાં ઉદ્ઘાટન સમારંભમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વચનનું વાચન સ્વામી વિમલાત્માનંદે કર્યું હતું. તેનો [...]