• 🪔 સંસ્મરણ

    કરુણામયી શ્રીમાની કૃપા

    ✍🏻 ધીરેન્દ્ર કુમાર ગુહઠાકુરતા

    August 2021

    Views: 1470 Comments

    ઈ.સ.૧૯૧૭ ની ૨જી જાન્યુઆરીનો દિવસ હતો. બેલુર મઠમાં પૂજ્ય બાબુરામ મહારાજે સ્વામી ધીરાનંદને કહ્યું, ‘કૃષ્ણલાલ, ધીરેનને મા પાસે લઈ જાઓ અને બલિ દઈ લઈ આવો.’ [...]