Gandharv Joshi Dr.
🪔 ચિંતન
સત્ય
✍🏻 ડૉ. ગાંધર્વ જોશી
June 1997
મનુષ્યના જીવનમાં સત્યનું એક અનોખું મહત્ત્વ છે. દરેક વ્યક્તિ સત્ય માટે ઝઝૂમે છે, સત્ય માટે સંઘર્ષ ખેલે છે અને સત્યનો વિજય થતાં ઊંડાં સંતોષની લાગણી [...]