
🪔 દીપોત્સવી
તણાવમુક્ત કરે સ્વામી વિવેકાનંદ સાહિત્ય
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
November 2021
છેલ્લા થોડા સમયથી આપણે એક વર્ણન ન કરી શકાય તેવા, અદૃશ્ય ભયમાં જીવી રહ્યા છીએ. સરકાર, મીડિયા, ચિકિત્સકો- બધા જ બૂમો મારી રહ્યા છે કે [...]

🪔 યુવજગત
પાયાનો સાચો ધર્મ !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
march 2020
દુનિયાના ૯૫% લોકો આસ્તિક અને ધાર્મિક છે. કોઈ ને કોઈ ધર્મને માને છે. તેના દેવી-દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. છતાંપણ મજાની વાત એ છે કે તેમાંના [...]

🪔 દીપોત્સવી
વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
october 2019
મહાત્મા ગાંધીનું ૧૫૦મું જન્મવર્ષ ચાલી રહ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વ તેને ઊજવી રહ્યું છે. તે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અન્ય કાર્યક્રમો તો [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ-પરિષદ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
november 2018
વિશ્વના ઇતિહાસમાં જે અગણિત બનાવો બન્યા છે તેમાં ૧૮૯૩માં અમેરિકામાં યોજાયેલ વિશ્વધર્મ-પરિષદ પણ એક મહત્ત્વનો બનાવ છે. આ બનાવ ભારતીય ઇતિહાસ માટે પણ એક વળાંક [...]
🪔 ચિંતન
વિકાસનાં સૂત્રો !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
august 2018
જે ભારતીયો વિદેશમાં જઈ પાછા આવે છે અને દેશની વ્યવસ્થા, વહીવટ કે પ્રજા વિશે ટીકા કરે છે. આ લોકોમાં દેશપ્રેમ નથી એમ કહીને તેમને ઉતારી [...]
🪔 પ્રાસંગિક
જીવન એ જ પ્રેરણા
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
january 2018
મોટા ભાગના લોકો મહાન લોકોના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમને પ્રેરણા મળે છે પણ ખરી. ક્યારેક એવું બને છે કે કોઈ મહાન [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાનું ભારતીયતાનું ગૌરવ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
november 2017
ઇતિહાસમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ યુગપુરુષ એક ચોક્કસ હેતુ માટે આવે છે ત્યારે તેને મદદ કરવા અનેક લોકો તેમની સાથે જોડાય છે. [...]
🪔 ચિંતન
હું જ મારો મિત્ર અને હું જ મારો શત્રુ !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
july 2017
એક શૈક્ષણિક શિબિરમાં હાજર રહેવાની તક મળી. તેનો મુદ્દો હતો કે એસ. એસ. સી. માં કેટલીક શાળાઓનું પરિણામ 30%થી ઓછું આવ્યું હતું. તેમાં પણ કેટલીકનું [...]
🪔 પ્રેરણાં
શિક્ષણ એટલે ?
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
august 2016
એકવીસમી સદી જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ વિશ્વનો આત્યંતિક વિકાસ થતો જાય છે. પરિણામે શિક્ષણનો પણ વિકાસ થતો જાય છે. આજે વિદ્યાર્થીઓને [...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સફળતાનું સૂત્ર
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
june 2016
આજની નવી પેઢીને સૌથી વધારે કોઈ પ્રિય શબ્દ હોય તો તે ‘સફળતા’ છે. વિશ્વના બધા જ યુવાનોને સફળ થવું છે. તેમને ઘર, શાળા-કોલેજમાં કે સમાજમાં [...]
🪔
શ્રીરામકૃષ્ણ ૫રમહંસનો બુદ્ધિવાદીઓ સાથે સંપર્ક
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
february 2015
શ્રીરામકૃષ્ણ પરમહંસ અદ્ભુત આશ્ચર્યકારક આધ્યાત્મિક સાધક હતા. તેમના જીવનમાં એકી સાથે અનેક વિરોધાભાસો જોવા મળે છે. તે પોતે એક અર્થમાં નિરક્ષર હતા, પણ તે અનેક [...]
🪔
જો આજના યુવાનને વિવેકાનંદ મળી જાય તો ?
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
december 2013
ગુજરાતી સાહિત્યના સુખ્યાત લેખક અને ચિંતકનો લેખ અહીં પ્રસ્તુત છે. - સં. (આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.) ‘પણ સ્વામીજી,’ યુવાનો વચ્ચેથી [...]
🪔 દીપોત્સવી
જો આજના યુવાનને વિવેકાનંદ મળી જાય તો ?
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
november 2013
મૂળ અંગ્રેજી પુસ્તક ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેકિંગ’માં ભારતનાં ભૂતપૂર્વ સન્માનનીય પ્રધાનમંત્રી સ્વ. શ્રીમતી ઈન્દિરા ગાંધીના પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ [...]
🪔
ભારતને ૨૦પ૦માં વિશ્વસત્તા બનાવવા માટે સમર્થ વાણી !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
august 2013
સ્વામી વિવેકાનંદના જન્મને ૧૫૦ વર્ષ પૂરાં થયાં. ૧૫૧મું વર્ષ શરૂ થાય છે, ત્યારે આવનારી અર્ધ શતાબ્દી દરમ્યાન આપણું ભારતીય, ખાસ કરીને વર્તમાન યુવાનોનું ચિત્ત તેમના [...]
🪔
વ્યવહારુ શાશ્વતના પ્રથમ મેનેજમેન્ટ ગુરુ !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
may 2013
૨૦૧૩ ના પ્રથમ માસ જાન્યુઆરીનો પૂર્વાર્ધ ખૂબ જ મહત્ત્વનો હતો. સૌથી મહત્ત્વની, આમૂલ ક્રાન્તિની સંભાવનાવાળી ઘટના એ બની કે બારમી જાન્યુઆરીના દિવસે સ્વામી વિવેકાનંદની ૧પ૦મી [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદનું વ્યવહારુ વેદાંત
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
December 2012
શ્રી હરેશ ધોળકિયા ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મ જયંતી ઉજવાઇ રહી છે. આ સંદર્ભમાં શાળા-કોલેજોમાં સ્વામીજીના વિચારો બાબતે જયારે [...]

🪔
ક્રાઈસિસ મૅનૅજમૅન્ટ - ભારતીય અભિગમ
✍🏻 હરેશ ધોળકિયા
April 1997
મૅનૅજમૅન્ટ! આ પશ્ચિમનો વિચાર છે. ત્યાં જે રીતે ટૅકનૉલૉજી વિકસી છે, પરિણામે જે પ્રગતિ થાય છે, તેનું સંચાલન કરવા જે વ્યવસ્થા ઊભી કરાઈ છે તે [...]
🪔
વેપાર ધંધાની વ્યસ્તતા વચ્ચે ઇશ્વર-સ્મરણ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
August 1994
ઘણીવાર આપણને એવો વિચાર આવે કે સંતો-ભક્તો-જ્ઞાનીઓ એવો ઉપદેશ આપે છે કે ‘કર્તા ન થાવ’, ‘અનાસક્તિ રાખો.’ વાત તો સાચી છે, પણ પ્રશ્ન એ થાય [...]




