• 🪔 દીપોત્સવી

    તણાવમુક્ત કરે સ્વામી વિવેકાનંદ સાહિત્ય

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    November 2021

    Views: 1150 Comments

    છેલ્લા થોડા સમયથી આપણે એક વર્ણન ન કરી શકાય તેવા, અદૃશ્ય ભયમાં જીવી રહ્યા છીએ. સરકાર, મીડિયા, ચિકિત્સકો- બધા જ બૂમો મારી રહ્યા છે કે [...]

  • 🪔 યુવજગત

    પાયાનો સાચો ધર્મ !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    march 2020

    Views: 1300 Comments

    દુનિયાના ૯૫% લોકો આસ્તિક અને ધાર્મિક છે. કોઈ ને કોઈ ધર્મને માને છે. તેના દેવી-દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. છતાંપણ મજાની વાત એ છે કે તેમાંના [...]

  • 🪔 દીપોત્સવી

    વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    october 2019

    Views: 1210 Comments

    મહાત્મા ગાંધીનું ૧૫૦મું જન્મવર્ષ ચાલી રહ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વ તેને ઊજવી રહ્યું છે. તે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અન્ય કાર્યક્રમો તો [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ-પરિષદ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    november 2018

    Views: 1130 Comments

    વિશ્વના ઇતિહાસમાં જે અગણિત બનાવો બન્યા છે તેમાં ૧૮૯૩માં અમેરિકામાં યોજાયેલ વિશ્વધર્મ-પરિષદ પણ એક મહત્ત્વનો બનાવ છે. આ બનાવ ભારતીય ઇતિહાસ માટે પણ એક વળાંક [...]

  • 🪔 ચિંતન

    વિકાસનાં સૂત્રો !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    august 2018

    Views: 1130 Comments

    જે ભારતીયો વિદેશમાં જઈ પાછા આવે છે અને દેશની વ્યવસ્થા, વહીવટ કે પ્રજા વિશે ટીકા કરે છે. આ લોકોમાં દેશપ્રેમ નથી એમ કહીને તેમને ઉતારી [...]

  • 🪔 પ્રાસંગિક

    જીવન એ જ પ્રેરણા

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    january 2018

    Views: 1130 Comments

    મોટા ભાગના લોકો મહાન લોકોના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમને પ્રેરણા મળે છે પણ ખરી. ક્યારેક એવું બને છે કે કોઈ મહાન [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાનું ભારતીયતાનું ગૌરવ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    november 2017

    Views: 970 Comments

    ઇતિહાસમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ યુગપુરુષ એક ચોક્કસ હેતુ માટે આવે છે ત્યારે તેને મદદ કરવા અનેક લોકો તેમની સાથે જોડાય છે. [...]

  • 🪔 ચિંતન

    હું જ મારો મિત્ર અને હું જ મારો શત્રુ !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    july 2017

    Views: 1180 Comments

    એક શૈક્ષણિક શિબિરમાં હાજર રહેવાની તક મળી. તેનો મુદ્દો હતો કે એસ. એસ. સી. માં કેટલીક શાળાઓનું પરિણામ 30%થી ઓછું આવ્યું હતું. તેમાં પણ કેટલીકનું [...]

  • 🪔 પ્રેરણાં

    શિક્ષણ એટલે ?

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    august 2016

    Views: 1230 Comments

    એકવીસમી સદી જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ વિશ્વનો આત્યંતિક વિકાસ થતો જાય છે. પરિણામે શિક્ષણનો પણ વિકાસ થતો જાય છે. આજે વિદ્યાર્થીઓને [...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    સફળતાનું સૂત્ર

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    june 2016

    Views: 1300 Comments

    આજની નવી પેઢીને સૌથી વધારે કોઈ પ્રિય શબ્દ હોય તો તે ‘સફળતા’ છે. વિશ્વના બધા જ યુવાનોને સફળ થવું છે. તેમને ઘર, શાળા-કોલેજમાં કે સમાજમાં [...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ૫રમહંસનો બુદ્ધિવાદીઓ સાથે સંપર્ક

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    february 2015

    Views: 880 Comments

    શ્રીરામકૃષ્ણ પરમહંસ અદ્ભુત આશ્ચર્યકારક આધ્યાત્મિક સાધક હતા. તેમના જીવનમાં એકી સાથે અનેક વિરોધાભાસો જોવા મળે છે. તે પોતે એક અર્થમાં નિરક્ષર હતા, પણ તે અનેક [...]

  • 🪔

    જો આજના યુવાનને વિવેકાનંદ મળી જાય તો ?

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    december 2013

    Views: 890 Comments

    ગુજરાતી સાહિત્યના સુખ્યાત લેખક અને ચિંતકનો લેખ અહીં પ્રસ્તુત છે. - સં. (આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.) ‘પણ સ્વામીજી,’ યુવાનો વચ્ચેથી [...]

  • 🪔 દીપોત્સવી

    જો આજના યુવાનને વિવેકાનંદ મળી જાય તો ?

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    november 2013

    Views: 1030 Comments

    મૂળ અંગ્રેજી પુસ્તક ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેકિંગ’માં ભારતનાં ભૂતપૂર્વ સન્માનનીય પ્રધાનમંત્રી સ્વ. શ્રીમતી ઈન્દિરા ગાંધીના પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ [...]

  • 🪔

    ભારતને ૨૦પ૦માં વિશ્વસત્તા બનાવવા માટે સમર્થ વાણી !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    august 2013

    Views: 920 Comments

    સ્વામી વિવેકાનંદના જન્મને ૧૫૦ વર્ષ પૂરાં થયાં. ૧૫૧મું વર્ષ શરૂ થાય છે, ત્યારે આવનારી અર્ધ શતાબ્દી દરમ્યાન આપણું ભારતીય, ખાસ કરીને વર્તમાન યુવાનોનું ચિત્ત તેમના [...]

  • 🪔

    વ્યવહારુ શાશ્વતના પ્રથમ મેનેજમેન્ટ ગુરુ !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    may 2013

    Views: 970 Comments

    ૨૦૧૩ ના પ્રથમ માસ જાન્યુઆરીનો પૂર્વાર્ધ ખૂબ જ મહત્ત્વનો હતો. સૌથી મહત્ત્વની, આમૂલ ક્રાન્તિની સંભાવનાવાળી ઘટના એ બની કે બારમી જાન્યુઆરીના દિવસે સ્વામી વિવેકાનંદની ૧પ૦મી [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનું વ્યવહારુ વેદાંત

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    December 2012

    Views: 1090 Comments

    શ્રી હરેશ ધોળકિયા ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મ જયંતી ઉજવાઇ રહી છે. આ સંદર્ભમાં શાળા-કોલેજોમાં સ્વામીજીના વિચારો બાબતે જયારે [...]

  • 🪔

    ક્રાઈસિસ મૅનૅજમૅન્ટ - ભારતીય અભિગમ

    ✍🏻 હરેશ ધોળકિયા

    April 1997

    Views: 680 Comments

    મૅનૅજમૅન્ટ! આ પશ્ચિમનો વિચાર છે. ત્યાં જે રીતે ટૅકનૉલૉજી વિકસી છે, પરિણામે જે પ્રગતિ થાય છે, તેનું સંચાલન કરવા જે વ્યવસ્થા ઊભી કરાઈ છે તે [...]

  • 🪔

    વેપાર ધંધાની વ્યસ્તતા વચ્ચે ઇશ્વર-સ્મરણ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    August 1994

    Views: 1370 Comments

    ઘણીવાર આપણને એવો વિચાર આવે કે સંતો-ભક્તો-જ્ઞાનીઓ એવો ઉપદેશ આપે છે કે ‘કર્તા ન થાવ’,  ‘અનાસક્તિ રાખો.’ વાત તો સાચી છે, પણ પ્રશ્ન એ થાય [...]