Harjivan Thanki
🪔
આશ-નિરાશ ભયી!
✍🏻 હરજીવન થાનકી
June 1994
યૌવનને નિરાશા પોષાય? ના. તેને તો નીલગગનમાં પાંખો વીંઝવાની છે, અતલ સાગરના તાગ મેળવવાના છે, આતંકવાદનો વિવાદ મિટાવવાનો છે, ધર્મના - અસહિષ્ણુતાના ઝેર ગટગટાવીને નીલકંઠ [...]