Manohar Desai
🪔 કાવ્ય
વીરમૂર્તિ વિવવેકાનંદ
✍🏻 મનોહર દેસાઈ
February 1998
સાગર ત્રિભેટે ભારતી-તીર્થ-તીરે જળની ઝાપટ ઝીલતાં લોઢ લોઢ પડછંદે : અડીખમ એકલ ખડકે વજ્રમૂર્તિ શો ઊભો એક સંન્યાસી યુગયુગ ચિરપ્રવાસી ધરી ધર્મનો દંડ અડીખમ ને [...]