• 🪔 પ્રાર્થના

    વૈષ્ણવજન તો તેને રે કહીએ

    ✍🏻 નરસિંહ મહેતા

    October-November 1994

    Views: 890 Comments

    વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પરદુ:ખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન [...]