• 🪔 હિંદુધર્મ

    સ્મૃતિ, દર્શન, અને પુરાણ પરિચય

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    April 2022

    Views: 2370 Comments

    સ્મૃતિ એક હિંદુએ કેવી રીતે જીવનયાપન કરવું જોઈએ, એ વિષયમાં નિર્દેશ આપતાં મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓ કેટલાય ગ્રંથોની રચના કરી ગયા છે. ખાસ કરીને આવી [...]

  • 🪔 હિંદુધર્મ

    વેદ અને ઉપનિષદ પરિચય

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    March 2022

    Views: 2460 Comments

    હિંદુ ઋષિઓના ઉપદેશો હિંદુ ધર્મરૂપે સાકાર થયેલા છે અને જે પાવન ગ્રંથોમાં એને લખવામાં આવ્યા છે, એમને શાસ્ત્ર કહે છે. ઈશ્વર કોણ છે? તે ક્યાં [...]

  • 🪔 હિંદુધર્મ

    મનની અવિરામ શાંતિ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    February 2022

    Views: 2420 Comments

    ચિત્તશુદ્ધિ માટે જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા રસ્તાઓની શોધ કરી. એમના વિભિન્ન ઉપદેશોની મૂળ વાતોમાં કોઈ ભેદ નથી- ભેદ છે તો ફક્ત બાહ્ય વિવરણોમાં. સંસારના [...]

  • 🪔 હિંદુધર્મ

    મનની અવિરામ શાંતિ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    January 2022

    Views: 1570 Comments

    ઈશ્વરના વિષયમાં કોઈ ધારણા તથા એમની ઉપાસનાની કોઈ પણ પદ્ધતિને અંગ્રેજીમાં રિલિજન કહે છે. પશ્ચિમનો રિલિજન પોતાના અનુયાયીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ કોઈ [...]

  • 🪔 શાસ્ત્ર

    હિંદુ ધર્મ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    December 2021

    Views: 1530 Comments

    ભૂમિકા હિંદુ ધર્મ જગતના મુખ્ય ધર્માેમાંનો એક છે. એના લગભગ ચાલીસ કરોડ અનુયાયીઓ (સ્વતંત્રતા પહેલાંની વસ્તી ગણતરી પ્રમાણે. ત્યારથી પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ભારતથી અલગ થઈ [...]