
🪔 હિંદુધર્મ
સ્મૃતિ, દર્શન, અને પુરાણ પરિચય
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
April 2022
સ્મૃતિ એક હિંદુએ કેવી રીતે જીવનયાપન કરવું જોઈએ, એ વિષયમાં નિર્દેશ આપતાં મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓ કેટલાય ગ્રંથોની રચના કરી ગયા છે. ખાસ કરીને આવી [...]

🪔 હિંદુધર્મ
વેદ અને ઉપનિષદ પરિચય
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
March 2022
હિંદુ ઋષિઓના ઉપદેશો હિંદુ ધર્મરૂપે સાકાર થયેલા છે અને જે પાવન ગ્રંથોમાં એને લખવામાં આવ્યા છે, એમને શાસ્ત્ર કહે છે. ઈશ્વર કોણ છે? તે ક્યાં [...]

🪔 હિંદુધર્મ
મનની અવિરામ શાંતિ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
February 2022
ચિત્તશુદ્ધિ માટે જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા રસ્તાઓની શોધ કરી. એમના વિભિન્ન ઉપદેશોની મૂળ વાતોમાં કોઈ ભેદ નથી- ભેદ છે તો ફક્ત બાહ્ય વિવરણોમાં. સંસારના [...]

🪔 હિંદુધર્મ
મનની અવિરામ શાંતિ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
January 2022
ઈશ્વરના વિષયમાં કોઈ ધારણા તથા એમની ઉપાસનાની કોઈ પણ પદ્ધતિને અંગ્રેજીમાં રિલિજન કહે છે. પશ્ચિમનો રિલિજન પોતાના અનુયાયીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ કોઈ [...]

🪔 શાસ્ત્ર
હિંદુ ધર્મ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
December 2021
ભૂમિકા હિંદુ ધર્મ જગતના મુખ્ય ધર્માેમાંનો એક છે. એના લગભગ ચાલીસ કરોડ અનુયાયીઓ (સ્વતંત્રતા પહેલાંની વસ્તી ગણતરી પ્રમાણે. ત્યારથી પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ભારતથી અલગ થઈ [...]



