• 🪔 પ્રાસંગિક

    શીતળા સાતમ

    ✍🏻 પાંડુરંગ શાસ્ત્રીજી

    august 2012

    Views: 2030 Comments

    શ્રાવણ માસની સુદ અને વદ બન્ને સાતમને શીતળા-સાતમ કહેવામાં આવે છે. તેના આગળના દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધું રાંધી લીધા પછી [...]