
🪔 પ્રાસંગિક
ભારતીય સંસ્કૃતિના મહાન પ્રણેતા સ્વામી વિવેકાનંદ
✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
January 1998
સ્વામી વિવેકાનંદજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. [...]
🪔
શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોની આવશ્યકતા
✍🏻 ડૉ. એસ. રાધાકૃષ્ણન્
October-November 1994
(રામકૃષ્ણ મિશન વિદ્યાલય, કોયમ્બટુર દ્વારા ‘શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોનું સ્થાન’ વિષય પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારના પ્રારંભમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને તા. ૩૧-૩-૬૩ના રોજ આપેલ ભાષણ) [...]

🪔 દીપોત્સવી
પ્રાસ્તાવિક
✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
october 2019
ગાંધીજી એક ક્રાંતિકારી વિચારક હતા. તેઓ માનવ-સ્વભાવમાં મહત્ત્વનો પલટો લાવવા મથ્યા. તેમની વાણી ભાવિયુગની વાણી હતી. એ વાણીને જેવી છે તેવી સ્વીકારી લેવાને બદલે ભાવિયુગને [...]
🪔 દીપોત્સવી
સ્વામીજીની મહત્તા
✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
December 2012
૨૦જાન્યુઆરી, ૧૯૬૩ના રોજ કોલકાતાના દેશપ્રિય પાર્કમાં સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ સમારોહની એક સાર્વજનિક સભામાં સભાનું ઉદ્ઘાટન કરીને ભારતના તત્કાલીન સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આપેલા વક્તવ્યના [...]




