🪔 આનંદ-બ્રહ્મ
રસિક શિરોમણિ શ્રીરામકૃષ્ણ
✍🏻
March 1998
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
March 1998
भगवद्गीता किंचिदधीता गंगाजललवकणिका पीता । सकृदपि यस्य मुरारिसमर्चा तस्य यमः किं कुरुते चर्चाम् ।। अंग गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा [...]
🪔 પુસ્તક સમીક્ષા
બાંધો સમય મુઠ્ઠીમાં
✍🏻
September 1994
લેખક: ડૉ. મધુભાઈ કોઠારી: પ્ર. આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ: જૂન ’૮૮, દ્વિતીય આવૃત્તિ: એપ્રિલ ૯૦. કિંમત રૂ. ૧૮ આજનો યુગ તીવ્ર સ્પર્ધાનો [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
September 1994
पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः‚ परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः। मदीयोऽयं त्याग: समुचितमिदं नो तव शिवे‚ कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ હે [...]
🪔 પ્રાર્થના
જીવન પંથ ઉજાળ
✍🏻
October-November 1994
પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. પ્રેમળ. દૂર પડ્યો નિજધામથી હું ને, ઘેરે ઘન અંધાર માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, [...]
🪔 પ્રાર્થના
જીવન અંજલિ થાજો
✍🏻
October-November 1994
જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન દુઃખીયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો મારું જીવન અંજલિ [...]
🪔 પ્રાર્થના
એકલો જાને રે...
✍🏻
October-November 1994
તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... એકલો જાને, એકલો જાને, એકલો જાને રે... જ્યારે સૌના મ્હોં સીવાય, ઓરે ઓ અભાગી [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
October-November 1994
ॐ भूर्भुवः स्वः। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो नः प्रचोदयात्॥ - ऋग्वेद, ३-६२-१० મનોબળ માટે પ્રાર્થના અમે સર્જનહારના તે વરદ પ્રકાશનું ધ્યાન કરીએ છીએ, [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
June 1996
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ તા. ૧ થી ૫ મે’૯૬ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ યોજાયો. ૧ મેના રોજ સુપ્રસિદ્ધ ભજનિક શ્રી હેમંત ચૌહાણના ભજન સંગીતથી [...]
🪔 પુસ્તક-સમીક્ષા
પુસ્તક-સમીક્ષા
✍🏻
June 1996
પુસ્તિકા-૧ Divine Nectar (Gita in verse) by - Swami Ramanujananda Ramakrishna Math Vilangan P.O. Puranattukara Trissur 680 551 Price Rs. 15 શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર [...]
🪔 બાળ વિભાગ - શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા
‘અરે, તું તો સિંહ જ છો!’
✍🏻
June 1996
એક ગામમાં એક ભરવાડ રહેતો હતો. તેના પુત્રનું નામ ગોપાલ હતું. તેની પાસે ઘણાં ઘેટાં હતાં. દરરોજ ગોપાલ ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં જતો. જ્યારે ઘેટાં-બકરાં લીલા [...]
🪔 યુવ-વિભાગ
ચીલો ચાતરીને.. અણદીઠી ભોમને આંબવા
✍🏻
June 1996
એવું શું છે કે જે એક યુવાનને એની ઉજ્જવળ આશાસ્પદ કારકિર્દીને ત્યજી દેવા અને આદિવાસીઓ વચ્ચે જીવવા ફરજ પાડે છે? શા માટે એક ઠરીઠામ થયેલો [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
June 1996
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते । दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥ यच्छेद्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि। ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छान्त आत्मनि ॥ उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत [...]
🪔
✍🏻
[feedzy-rss feeds="http://feeds.feedburner.com/sriramakrishnakathamrita" max="10" offset="0" feed_title="no" refresh="12_hours" sort="date_asc" lazy="no" title="160" meta="title" summary="yes" keywords_inc_on="title" keywords_exc_on="title" price="yes" columns="1" template="style1" ]

🪔 મંગલાચરણ
મંગલાચરણ
April 2022
सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति । यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत्॥ सर्वे वेदाः બધા વેદો (ખાસ કરીને ઉપનિષદો); यत् જે; पदम [...]

🪔
શ્રીરામકૃષ્ણ જ્યોતના બીજા સંપાદક

🪔
શ્રીરામકૃષ્ણ જ્યોતના પહેલા સંપાદક

🪔 પ્રાસંગિક
શ્રીમાતૃવાણી
December 2021
જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો, ‘મનમાં કરવો.’ પછી એમણે આગળ [...]

🪔 પ્રાસંગિક
પ્રકૃતિં પરમામ્
December 2021
રામકૃષ્ણ સંઘ અને તેની ભાવધારાનાં ઘણાં કેન્દ્રોમાં ‘પ્રકૃતિં પરમામ્’ સ્તોત્રનો પાઠ થાય છે. ઘણા ઓછા લોકો આ સ્તોત્ર પાછળની મર્મસ્પર્શી પશ્ચાદ્ ભૂમિકાથી માહિતગાર હશે. આ [...]

🪔 મંગલાચરણ
શ્રીશારદાદેવી વંદના
December 2021
कृपां कुरु महादेवि सुतेषु प्रणतेषु च। चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते।। હે મહાદેવી! ચરણોમાં પ્રણામ કરતા પુત્રોને આશ્રય આપીને કૃપા કરો. હે કૃપામયી! તમને પ્રણામ હો! [...]

🪔 મંગલાચરણ
આપણો વારસો
December 2021
अपराध-शतं साधु सहेतैकोपकारत:। शतं चोपकृतीर्नीचो नाशयेदेकदृष्कृतात् ॥१८॥ સજ્જન લોકો પોતાના પ્રત્યે કરાયેલા ઉપકારને કારણે પણ સેંકડો અપરાધોને સહન કરે છે, પરંતુ દુર્જન વ્યક્તિ સેંકડો ઉપકાર [...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન

🪔

🪔

🪔

🪔

🪔

🪔

🪔

🪔

🪔

🪔

🪔

🪔

🪔

🪔

🪔
શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી

🪔
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ

🪔
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ

🪔
શ્રીરામકૃષ્ણ સંઘના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ

🪔
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ

🪔
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ
🪔
https://photos.app.goo.gl/VbkD7QMkmgi1mm7H8
🪔

🪔 અહેવાલ
રામકૃષ્ણ મિશનની ૧૧૧મી વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ
may 2021
રામકૃષ્ણ મિશનની ૧૧૧મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠ ખાતે રવિવાર, ૭મી માર્ચ, ૨૦૨૧ના બપોરે ૩ :૩૦ કલાકે યોજાઈ ગઈ. આ સભામાં પ્રસ્તુત રિપોર્ટની રૂપરેખા નીચે [...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
march 2021
(વર્ષ ૩૨ : એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’ ૮૧(૨), હિન્દુ [...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
march 2020
(વર્ષ ૩૧ : એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી : લે. ચંદ્રકાંત [...]

🪔 પ્રાસંગિક
સ્વામી બ્રહ્માનંદ સાથે પ્રશ્નોત્તરી
february 2020
સ્થાન : બલરામ મંદિર, કલકત્તા (૪ ફેબ્રુઆરી, ૧૯૧૮) પ્રશ્ન : મહારાજ, આપે એ દિવસે કહ્યું હતું, મનને બે ઉપાય દ્વારા સ્થિર કરવું જોઈએ. હું કયા [...]

🪔 દીપોત્સવી
૧૯૨૧માં મહાત્મા ગાંધીની બેલુર મઠની મુલાકાત
october 2019
મહાત્મા ગાંધીએ ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલુર મઠની મુલાકાત લીધી હતી. એ વખતે સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતીની ઉજવણી થતી હતી. તે વખતે ઉપસ્થિત લોકોએ ગાંધીજીને [...]

🪔 પ્રાસંગિક
દ્વાદશ - જ્યોતિર્લિંગસ્તોત્ર
august 2019
सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ।।1।। भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ।।1।। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् ।।1।। तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् ।।2।। अवन्तिकायां विहितावतारं [...]




