🪔
ભારતીય શિક્ષણ અને નારી નવજાગરણ
✍🏻 વિમલા ઠકાર
October-November 1994
ભારત છે જ ક્યાં? આ દેશ આત્મવિસ્મૃતિની ઊંડી ખીણમાં અટવાયો છે. અભારતીય જીવનદૃષ્ટિ તથા જીવનશૈલીની જાળમાં ફસાયો છે. પ્રથમ તો આત્મસંસ્કૃતિનો પુરુષાર્થ કરવો પડશે. ભારત [...]
🪔 ચિંતન
પરિગ્રહમાંથી મુક્તિ
✍🏻 વિમલા ઠકાર
february 2019
ઐશ્વર્યનો વિસ્તાર અનંત છે, આ વિશ્વ પ્રભુની અનંત શક્તિઓનું પ્રાકટ્ય છે, શક્તિઓનું નિવાસસ્થાન છે. પરમાત્માના અનંત ઐશ્વર્યના વિસ્તારને જોવા અને સમજવા માનવ પેદા થયો છે. [...]

🪔
વિશ્વને શ્રીરામકૃષ્ણ મિશનનું પ્રદાન
✍🏻 વિમલા ઠકાર
October-November 1997
સુપ્રસિદ્ધ વિદુષી શ્રી ‘વિમલાતાઇ’ આ સંક્ષિપ્ત પણ અત્યંત મહત્ત્વપૂર્ણ લેખમાં રામકૃષ્ણ મિશનના વિશ્વને પ્રદાન વિશે પોતાનાં બહુમૂલ્ય વિચારો રજૂ કરે છે. - સં. શ્રીરામકૃષ્ણદેવ વૈજ્ઞાનિક [...]
🪔
રાષ્ટ્રીય પુનર્નિર્માણમાં શિક્ષકોનો ફાળો
✍🏻 વિમલા ઠકાર
April-May 1996
‘વિમલાતાઈ’ના નામથી જાણીતા શ્રી વિમલા ઠકારે આ લેખ મોકલાવતાં તા. ૧૪ માર્ચ ’૯૬ના પત્રમાં લખ્યું છે – ‘‘એક નાનકડો લેખ મોક્લી રહી છું. હું સુધારાવાદી [...]




