Vinirmuktananda Swami
🪔 પ્રાસંગિક
દુર્ગાપૂજા
✍🏻 સ્વામી વિનિર્મુક્તાનંદ
october 2016
(અનુ. કુસુમબહેેન પરમાર) આસો માસના શરદ પ્રભાતે શિશિરથી ભીંજાયેલ નીલપદ્મનું શ્વેત સ્મિત લઈને પ્રત્યેક બંગાળીના દ્વારે આનંદમયી અસુરનાશિની દુર્ગાદેવી પ્રગટ થાય છે. દુર્ગાેત્સવ બંગાળીઓની સર્વશ્રેષ્ઠ [...]