• 🪔 પ્રાસંગિક

    દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી વિનિર્મુક્તાનંદ

    october 2016

    Views: 1000 Comments

    (અનુ. કુસુમબહેેન પરમાર) આસો માસના શરદ પ્રભાતે શિશિરથી ભીંજાયેલ નીલપદ્મનું શ્વેત સ્મિત લઈને પ્રત્યેક બંગાળીના દ્વારે આનંદમયી અસુરનાશિની દુર્ગાદેવી પ્રગટ થાય છે. દુર્ગાેત્સવ બંગાળીઓની સર્વશ્રેષ્ઠ [...]