• 🪔 સાધના

    આત્મ-સમર્પણ દ્વારા શાંતિ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    May 1997

    Views: 620 Comments

    શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમાં અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી જ મંત્રદીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ [...]