🪔 પ્રાસંગિક
સદ્ગુરુનાં લક્ષણો
✍🏻 સ્વામી અશોકાનંદ
july 2020
ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય બનવા આવશ્યક [...]
🪔 અધ્યાત્મ
આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં
✍🏻 સ્વામી બુધાનંદ
july 2020
પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ :ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની સાથે છે. કેટલીક વખત આપણને શરૂઆતમાં ન ગમતી ચીજ [...]
🪔 સંસ્મરણ
આચાર્ય શ્રી ‘મ’ - સંક્ષિપ્ત જીવન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
july 2020
ગતાંકથી આગળ સોળ વર્ષની આયુ પહેલાં કાશી ગયા. રેલવે પુલથી જ કાશીનાં દર્શન કરીને શ્રી ‘મ’ના પ્રાણ આનંદથી નૃત્ય કરવા લાગ્યા. એ પછી પણ કેટલીય [...]
🪔 પ્રાસંગિક
અવધૂતના ચોવીસ ગુરુ
✍🏻 સ્વામી ગીતાનંદ
july 2020
ધર્મજ્ઞ યદુએ એક દિવસ નિર્ભયતાથી વિચરતા એક અવધૂતનાં દર્શન કર્યાં અને તેમને કહ્યું : ‘હે બ્રહ્મન્! આપ વિદ્વાન, બુદ્ધિશાળી થઈને પણ બાળકની જેમ અભિમાનરહિત થઈને [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2020
ગતાંકથી આગળ... પોતાના અન્ય ગુરુભાઈઓની જેમ શિવાનંદજી પોતે પણ પછીથી અમે એમને પહેલાં મળ્યા હતા તેવા એક મહાન શક્તિ સંપન્ન આધ્યાત્મિક ગુરુ બન્યા. સંઘાધ્યક્ષ બન્યા [...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
july 2020
ગતાંકથી આગળ... ‘અમૃતનાં સંતાનો’ - કેવું તો મધુર, કેવું આશાસ્પદ નામ ! બંધુઓ, તમને સૌને એ જ મધુર નામે પોકારવાની આજ્ઞા મને આપો - અમૃતનાં [...]
🪔 પ્રાસંગિક
ગુરુની શોધમાં
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
july 2020
હમણાં હમણાં લગભગ બધે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી જોવામાં આવે છે. નાસ્તિક થઈ જવાને બદલે, ખાસ કરીને શિક્ષિત લોકો પણ આમ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે એક યા [...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2020
(ગતાંકથી આગળ...) ૧૦ મી ઓગસ્ટ, ૧૮૯૯ના પત્રમાં તેમણે સ્વામી બ્રહ્માનંદજીને લખ્યું, ‘સારદા લખે છે કે, માસિક બરાબર ચાલતું નથી. તેને કહેજો કે....મારી મુસાફરીનો અહેવાલ પ્રસિદ્ધ [...]
🪔 અમૃતવાણી
ઈશ્વરદર્શનની આકાંક્ષા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2020
શું બધા મનુષ્યો પ્રભુનું દર્શન કરી શકશે ? કોઈને પણ આખો દિવસ ભૂખ્યા નહીં રહેવું પડે; કેટલાક સવારે ૯.૦૦ વાગ્યે ખાવાનું પામે છે, કેટલાક બપોરે, [...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
july 2020
यत्सुषुप्तौ निविर्षय आत्मानन्दोऽनुभूयते । श्रुतिः प्रत्यक्षमैतिह्यमनुमानं च जाग्रति ।।107।। શ્રુતિ, પ્રત્યક્ષ, પરંપરા તથા અનુમાન એ ચાર પ્રમાણ સ્પષ્ટપણે જણાવે છે કે સુષુપ્તિ અથવા પ્રગાઢ નિદ્રા [...]
🪔 સચિત્ર વિજ્ઞાન
બ્લેક હૉલની સંરચના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2020
સિંગ્યુલારીટી : બ્લેક હોલના કેન્દ્ર પાર અનંત ઘનતાના ક્ષેત્રમાં પદાર્થદ્રવ્ય આકસ્મિક રીતે તૂટી પડ્યું તેને કહેવાય છે સિંગ્યુલારીટી.
🪔 ચિત્રકથા
રાજયોગ-પ્રાણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2020
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
june 2020
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ કોરોના રાહતકાર્ય કોવિદ ૧૯ સામે મહિનાઓથી જીવના જોખમે સતત ફરજ બજાવી રહેલા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫૦૦૦ માસ્ક [...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
june 2020
કંસનો વધ પરંતુ કંસને માટે આ બધું અસહ્ય બની ગયું. પોતાના બધા શક્તિશાળી સહાયકો મૃત્યુ પામવાથી તે દુ :ખ અને ક્રોધથી અત્યંત વ્યાકુળ થઈ ગયો. [...]
🪔 આત્મકથા
અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો
✍🏻 અરુણિમા સિંહા
june 2020
ગતાંકથી આગળ... એક દિવસ તાલીમ દરમિયાન હું એક સીધા ચઢાણની જગ્યાએ આવી. મેં અને સાહેબે આ પહેલાં કશું ખાધું ન હતું. પેલું જૂથ અમને પાછળ [...]
🪔 આત્મકથા
હું ડૉક્ટર શા માટે બન્યો ?
✍🏻 ડૉ. રાજેશ તેલી
june 2020
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા; પોતાનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા ! મહત્તાનું આ જ રહસ્ય છે... તમારા પોતામાં શ્રદ્ધા રાખો; એ શ્રદ્ધા પર [...]
🪔 અધ્યાત્મ
શીલ
✍🏻 શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’
june 2020
ઈશુના જન્મ પહેલાંના ૩૯૯મા વર્ષની મે અથવા જૂન મહિનાની સાંજ હતી. એથેન્સનાં સાદાં ઘરો અને શાનદાર દેવભવનો પર આથમતો સૂર્ય પોતાના રંગો ઢોળતો હતો. એ [...]
🪔 પ્રાસંગિક
વટ સાવિત્રીવ્રત અને તેની કથા
✍🏻 સંકલન
june 2020
વટ સાવિત્રીવ્રત : જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે આ પર્વ ઉજવાય છે. સ્ત્રીઓ માટે આ મહત્ત્વનું પર્વ ગણાય છે. સામાન્ય રીતે વટવૃક્ષની આસપાસ વિધિવત્ પૂજાઅર્ચના કરીને [...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવનું મહાજીવન
✍🏻 ભગિની નિવેદિતા
june 2020
સમાધિ અને મૂર્છામાં ભેદ શ્રીરામકૃષ્ણનાં અનેક દર્શનોની પાછળ સદાય માનવીની સેવા કરવાનો દૃઢ સંકલ્પ હોવાથી એ બધાં એક મહાજીવનરૂપે ગ્રથિત થઈ ગયાં છે. આની પછી [...]
🪔 સંસ્મરણ
આચાર્ય શ્રી ‘મ’ - સંક્ષિપ્ત જીવન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
june 2020
ગતાંકથી આગળ બહુ સદ્ગુણો લઈને શ્રી‘મ.’એ જન્મ ધારણ કર્યો. ઈશ્વરમાં વિશ્વાસ, દેવદ્વિજોમાં ભક્તિ, ગુરુજનોમાં શ્રદ્ધા, મધુર ભાષણ, મધુર સ્વભાવ, અદ્ભૂત મેધા, અલૌકિક સ્મૃતિશક્તિ, સુગંભીર અંતર્દૃષ્ટિ, [...]
🪔 પ્રાસંગિક
જીવનનો અંતિમ ઉદ્દેશ્ય
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
june 2020
ચાર યોગનો સમન્વય એક સુસંતુલિત જીવન માટે તેનો ઉદ્દેશ્ય નક્કી કરવો જરૂરી છે. મોટા ભાગના માનવો વિદ્યાભ્યાસ, વિવાહ, પરિવાર નિર્વાહ તેમજ સામાન્ય સાંસારિક સુખોપભોગમાં જ [...]
🪔 શાસ્ત્ર
જીવ-શિવ-ઐક્ય
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
june 2020
મુંડક ઉપનિષદમાંના નીચેના બે શ્લોકોમાં જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપ-ઐક્યનું વિવેચન વૃક્ષ ઉપર નિવાસ કરતાં બે પક્ષીઓના દૃષ્ટાંત દ્વારા અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે. મુંડક શબ્દના [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2020
ગતાંકથી આગળ... શુદ્ધ મન એ જ ગુરુ છે : સ્વામી બ્રહ્માનંદજી કહેતા, ‘તમારા મનથી મહાન બીજો કોઈ ગુરુ નથી.’ માનવ-ગુરુ સદા પાસે રહેતા નથી. ભલે [...]
🪔 શાસ્ત્ર
ઉપનિષદોનો સંદેશ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
june 2020
અભયનો સંદેશ : ઉપનિષદો અનોખાં જ છે. એ અમર સાહિત્ય છે અને તેથી આપણે તેમને શ્રુતિ કહીએ છીએ; ઇન્દ્રિયોની અને ઇન્દ્રિયબદ્ધ મનની પહોંચની બહારની, ઇન્દ્રિયાતીત [...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
june 2020
ગતાંકથી આગળ... હવે આપણે ૪૨મો શ્લોક લઈએ છીએ. એ અદ્ભુત શ્લોક છે. માનવવ્યક્તિત્વનાં વિવિધ સ્તરોનો ખ્યાલ એ આપે છે. આપણે દેખાઈએ છીએ સાદાસીધા; પણ આપણે [...]
🪔 અધ્યાત્મ
સંસારીઓને ઉપદેશ
✍🏻 સ્વામી શિવાનંદ
june 2020
(બેલુર મઠ : રવિવાર, ૧૦ જુલાઈ, ૧૯૨૭) આજે રવિવાર છે. શ્રીમહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)ના ખંડમાં ભક્તોની ભીડ છે. બારીસાલથી આવેલા ઉપદેશપ્રાર્થી ભક્ત નરનારીનું વૃંદ ઉપસ્થિત [...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2020
(ગતાંકથી આગળ...) એ જ વર્ષે સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદજીને એક પત્રમાં લખ્યું, ‘હરમોહન, કાલી, શરત, હરિ, માસ્ટર, જી.સી.ઘોષ, વગેરે બધા મળીને એક પત્રિકાના પ્રકાશનની વ્યવસ્થા કરે [...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2020
વિજય - ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ? શ્રીરામકૃષ્ણ - ચિત્તશુદ્ધિ થયા વિના ન થાય. કામ-કાંચનથી મન મલિન થઈ રહ્યું છે, મનમાં મેલ જામ્યો છે. સોય [...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
june 2020
अहंकारः स विज्ञेयः कर्ता भोक्ताभिमान्ययम् । सत्त्वादिगुणयोगेन चावस्थात्रयमश्नुते ।।104।। આ અહંકારને, ‘હું ભલાં-બૂરાં કર્મોનો કર્તા તેમજ સુખદુ :ખનો ભોક્તા છું’, આવા બોધ કે જ્ઞાનને અભિમાની [...]
🪔 ચિત્રકથા
યોગ, ધ્યાન અને સમાધિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2020
🪔 સચિત્ર વિજ્ઞાન
સૌર બ્રહ્માંડ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2020
સુબ્રમણ્યન ચંદ્રશેખર FRS (19 ઓક્ટોબર, 1910થી 21 ઓગસ્ટ, 1995) ભારતીય-અમેરિકન ખગોળ-ભૌતિકશાસ્ત્રી
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
may 2020
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાહતકાર્ય અંતર્ગત ગુજરાતમાં જીવનજરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કોરોના વાયરસ રાહતકાર્ય અંતર્ગત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી ૭ એપ્રિલ દરમિયાન કુલ [...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
may 2020
ચાણૂર અને મુષ્ટિક જેવા પહેલવાનોનો વધ જે સમયે દર્શકોમાં આવી ચર્ચા થઈ રહી હતી, તે સમયે ચાણૂરે શ્રીકૃષ્ણ અને બલરામજીને કહ્યું, ‘નંદનંદન શ્રીકૃષ્ણ અને બલરામજી [...]
🪔 પ્રશ્નોત્તરી
પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2020
૨૭ થી ૨૯ એપ્રિલ, ૨૦૧૯ દરમિયાન યોજાયેલ અધ્યાત્મ શિબિરમાં થયેલ પ્રશ્નોત્તરીના અંશો. પ્રશ્ન : આધ્યાત્મિક જીવનના પ્રશ્નો, સાધના દરમિયાન આવતા પ્રશ્નો, ગુરુના મહિમા વિશે માર્ગદર્શન [...]
🪔 આત્મકથા
અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો
✍🏻 અરુણિમા સિંહા
may 2020
ગતાંકથી આગળ... એવરેસ્ટ આરોહણ પૂર્વેની મારી અઘરી તાલીમ વખતે મારી સાથે આવેલાં મદદનીશ ઘણાં નબળાં હતાં. જો મને જરૂર પડે તો તેઓ ઊંચકીને લઈ જઈ [...]
🪔 યુવજગત
સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
may 2020
યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે છે. મોટાં જ્ઞાન-થોથાં ઉથલાવવાં અને એમાંથી જ્ઞાનોપાર્જન-દોહન કરવું [...]
🪔 આરોગ્ય
સંગીત અને સ્વાસ્થ્ય
✍🏻 ડૉ. કમલ પરીખ
may 2020
વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં સંગીત ચિકિત્સા પદ્ધતિ વિશ્વભરમાં પ્રચલિત બની છે. ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રહર પ્રમાણે સાંભળવામાં આવે તો તેની સમગ્ર ચિત્તતંત્ર પર ખૂબ જ અસર [...]
🪔 અધ્યાત્મ
હિન્દુ ધર્મની બાળપોથી
✍🏻 શ્રી રઘુવીર ચૌધરી
may 2020
આનંદશંકર ધ્રુવની પુસ્તિકા ‘હિન્દુ ધર્મની બાળપોથી’ વાંચવા ગાંધીજીએ પુત્ર દેવદાસને ૨૯-૦૮-૧૯૧૮ના પત્રમાં ભલામણ કરેલી. મેં આનંદશંકરનો ગ્રંથ ‘આપણો ધર્મ’ વાંચીને ધન્યતા અનુભવેલી. તાજેતરમાં ‘હિન્દુ ધર્મની [...]
🪔 અધ્યાત્મ
આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
may 2020
भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते । सम्प्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति डुकृङ्करणे ।। 1।। मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुदिं्ध मनसि [...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા
✍🏻 ભગિની નિવેદિતા
may 2020
આયરિશ મહિલા કુમારી માર્ગારેટ નોબલનો પરિચય સ્વામી વિવેકાનંદ સાથે તેમની યુરોપયાત્રા દરમિયાન થયો હતો. તેમણે સ્વામી વિવેકાનંદના આહ્વાનના પ્રતિભાવ રૂપે ભારતવર્ષની સેવા કાજે પોતાનું જીવન [...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ
✍🏻 ભગિની નિવેદિતા
may 2020
ભગિની નિવેદિતાએ પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદના સાન્નિધ્યમાં તેમના ઉદાત્ત જીવનનાં જે અનેક વિશિષ્ટ પાસાં હૃદયંગમ કર્યાં હતાં તેને તેઓએ પોતાના પુસ્તક ‘The Master As I [...]
🪔 સંસ્મરણ
આચાર્ય શ્રી ‘મ’ - સંક્ષિપ્ત જીવન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
may 2020
ગતાંકથી આગળ સંધ્યા થતાં થતાં શ્રી‘મ.’ આવીને ઠાકુરઘરની બહારના વરંડામાં ઊભા રહી ગયા. ઠાકુર પૂર્વ તરફની નાની ખાટ પર બેઠા હતા. જમીન પર ભક્તગણ, ઘર [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
may 2020
ગતાંકથી આગળ... આધ્યાત્મિક દીક્ષાથી જીવનું પરમાત્મા સાથે તાદાત્મ્ય સ્થાપિત થઈ જાય છે. એક ચીની સંતે આ પ્રકારે પ્રાકૃતિક સમરસતા (તાઓ)ના સિદ્ધાંતને પ્રદર્શિત કર્યો છે : [...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
may 2020
ગતાંકથી આગળ... ૧૯૮૬માં હું ટોકિયોમાં હતો, ત્યારે મારે માટે Luncheon (બપોરના ભોજન) સાથે પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિષય હતો : Children, Humanity`s Greatest Asset. [...]
🪔 સંસ્મરણ
ઈશ્વરની સર્વશક્તિમત્તા
✍🏻 સ્વામી વિવેકાનંદ
may 2020
શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદના ગૃહસ્થ શિષ્ય હતા. તે બન્ને વચ્ચે થયેલ જિજ્ઞાસા સભર ઉચ્ચ દાર્શનિક વાર્તાલાપના કેટલાક અંશ અહીં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. [...]
🪔 પ્રાસંગિક
સાચો બૌદ્ધધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
may 2020
(બ્રુકલીન સ્ટાન્ડર્ડ યુનિયન, ફેબ્રુઆરી ૪,૧૮૯પ) એથિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. જેન્સે સ્વામી વિવેકાનંદનો પરિચય આપ્યો. એના ઉપક્રમે આ પ્રવચનો યોજાયાં હતાં. સ્વામીજીએ ટુકડે ટુકડે બોલતાં જણાવ્યું [...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2020
(ગતાંકથી આગળ...) ‘જો તમે આજ્ઞાપાલક અને સત્ય, માનવતા અને તમારા દેશનાં કાર્ય પ્રત્યે એકનિષ્ઠ રહેશો, તો જગત આખાને હચમચાવી શકશો.’ સ્વામીજી વિભિન્ન કાર્યોમાં એટલા વ્યસ્ત [...]
🪔 અમૃતવાણી
પ્રભુને પામવા સાધના આવશ્યક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2020
અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે, એટલે ઉંદરો કોઠારમાં રાખેલા ચોખાનો સ્વાદ ભૂલી જઈને [...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
may 2020
सर्वव्यापृतिकरणं लिङ्गमिदं स्याच्चिदात्मनः पुंसः । वास्यादिकमिव तक्ष्णस्तेनैवात्मा भवत्यसङ्गोऽयम् ।।100।। જેમ સુથાર (પોતાના કાર્ય માટે) વાંસલા જેવાં ઉપકરણો પર નિર્ભર છે, તે જ રીતે ચૈતન્ય-સ્વરૂપ (આત્મા)નાં [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
april 2020
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિશેષ કાર્યક્રમો : જેમ નવરાત્રી એ દુર્ગાપૂજાનો અવસર છે, દીપાવલી એ સંપત્તિ અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીની પૂજાનો દિવસ છે; તેવી જ [...]





