• 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    march 2021

    Views: 1510 Comments

    કોલકાતાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત [...]

  • 🪔 અમૃતવાણી

    માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    march 2021

    Views: 1450 Comments

    બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળું વળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ તે માયા; અવ્યક્ત શાંત શક્તિ તે બ્રહ્મ. [...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    march 2021

    Views: 1270 Comments

    अहङ्कारादिदेहान्ता विषयाश्च सुखादयः । वेद्यन्ते घटवद्येन नित्यबोधस्वरूपिणा ।। 130 ।। નિત્ય જ્ઞાનસ્વરૂપ એ આત્માના હોવાથી જ અહંકારથી માંડી દેહ સુધીના પદાર્થાે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ [...]

  • 🪔 ચિત્રકથા

    પૂર્વમાં પ્રથમ જાહેર પ્રવચન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    February 2021

    Views: 1700 Comments

  • 🪔 સચિત્ર વિજ્ઞાન

    એન્ટાર્કટિકા : કેટલાક રસપ્રદ તથ્યો

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    February 2021

    Views: 1220 Comments

    એન્ટાર્કટિકા વિશ્વનો સૌથી મોટો હિમખંડ છે જેમાં પૃથ્વીનું ૭૦% fresh water (પીવાલાયક પાણી) સંગ્રહિત છે.

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    february 2021

    Views: 1000 Comments

    કલ્પતરુ દિવસ અને શ્રીમા શારદાદેવીનો ૧૬૮મો પાવનકારી તિથિપૂજા-મહોત્સવ ૧ જાન્યુઆરી, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં કલ્પતરુ દિવસ ઊજવવામાં આવ્યો હતો. ૫ જાન્યુઆરી, મંગળવારના સવારે ૫ :૦૦ વાગ્યાથી [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    february 2021

    Views: 1250 Comments

    સ્યમન્તક મણિની કથા સત્રાજિત્ નામનો રાજા ભગવાન સૂર્યદેવનો પરમ ભક્ત હતો. સૂર્યદેવે તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેને સ્યમન્તક નામનો એક મણિ આપ્યો. તે મણિ સૂર્યના [...]

  • 🪔 આત્મકથા

    કાઠમંડુ

    ✍🏻 અરુણિમા સિંહા

    february 2021

    Views: 1070 Comments

    ગતાંકથી આગળ... કાઠમંડુમાં તમને સરળતાથી રોટલી નથી મળતી. શાકાહારી ભોજન પણ માંડ મળે. અને અમારી સાથે આવેલા બાબા જગદેવ તો શુદ્ધ શાકાહારી હતા. ખાસ્સી મહેનત [...]

  • 🪔 અધ્યાત્મ

    ૫રિપ્રશ્ન

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    february 2021

    Views: 1130 Comments

    પ્રશ્ન- રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં જ્ઞાનમિશ્રત (ભક્તિ અને જ્ઞાનનો સમન્વય)નો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનો સાચો અર્થ અને તેને કેવી રીતે વ્યવહારમાં લાવી શકાય અને એ [...]

  • 🪔 અધ્યાત્મ

    ઈશ્વર પ્રત્યે અનુરાગ કેવી રીતે આવે?

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    February 2021

    Views: 1380 Comments

    આપણે આપણા ગુરુ કે ઇષ્ટને ક્યારેય મૃત માનતા નથી. તેઓ સ્થૂળ દેહનો ત્યાગ કર્યા બાદ દિવ્ય દેહમાં વિદ્યમાન રહે છે અને વ્યાકુળતાપૂર્વક પોકારવાથી તેમનાં દર્શન [...]

  • 🪔 સંસ્મરણ

    માતૃદર્શનની સ્મૃતિ

    ✍🏻 સ્વામી પ્રભવાનંદ

    february 2021

    Views: 1030 Comments

    મારા જન્મસ્થાન વિષ્ણુપુરથી શ્રી શ્રીમાનંુ ગામ જયરામવાટી લગભગ ૨૦ માઇલ દૂર હતું. કોલકાતાથી પોતાના ગામ જયરામવાટી જતી વખતે શ્રી શ્રીમાએ અમારા નાનકડા નગરની વચ્ચેથી પસાર [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદના પત્રો અને પ્રેરણા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    february 2021

    Views: 1440 Comments

    ‘સ્વામી વિવેકાનંદ તો સિદ્ધાંતોનું મૂર્તિમંત રૂપ હતા. તેઓ કંઈ સામાન્ય માણસ જેવા હાડમાંસના માળખા જેવા ન હતા, પરંતુ તેઓ તો હતા મૂર્તિમંત આદર્શ કે વિચારો. [...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    શેન્ટજન વિલ્હેલ્મ કોનાર્ડ

    ✍🏻 ડૉ. રમેશભાઈ ભાયાણી

    february 2021

    Views: 1230 Comments

    ગરીબી ભોગવીને જીવનમાં ઝઝૂમીને કેટલાક મહામના લોકો ઘણી વખત મહાનતાનાં શિખરો સર કરી લે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘તમે સર્વશક્તિમાન છો. તમે સર્વકંઈ કરી [...]

  • 🪔 પ્રાસંગિક

    માયા અને મુક્તિ

    ✍🏻 સંકલન

    february 2021

    Views: 1370 Comments

    સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૨માં આવેલ જ્ઞાનયોગમાં ‘માયા અને મુક્તિ’ નામનું સુંદર વ્યાખ્યાન છે. તેમાં સ્વામીજીએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઘોર આસક્તિથી રહેલા સંસારી લોકો માયાથી કેવી [...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    february 2021

    Views: 1240 Comments

    વહેલી પ્રભાતમાં કૂવા પાસે સ્નાન કરી નિત્ય ઉપાસના પૂર્ણ કર્યા બાદ ૭.૩૦ વાગ્યે કાળુભાઈ પાસે ઉપસ્થિત થયા. તેમણે આપેલી કાળી ચાનું સેવન કરતાં કરતાં વાતોએ [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    february 2021

    Views: 1080 Comments

    એ દિવસે બપોરે ડૉ. પૌદયાલની ગાડીમાં શહેરથી દૂર દક્ષિણાકાલીનાં દર્શન કરવા ગયા. ત્યાં દશમહાવિદ્યાની મૂર્તિ અને બે તાંત્રિકોને જોયા. પાછા વળતી વખતે અધવચ્ચે ગાડી ખરાબ [...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી ‘મ’ : દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    february 2021

    Views: 1570 Comments

    ગતાંકથી આગળ... સાંજના સાડા પાંચ વાગ્યા છે. શ્રી મ. ફરવા માટે આશ્રમની બહાર જઈ રહ્યા છે. એમની સાથે થોડા ભક્ત પણ છે. દક્ષિણના મેદાન તરફ [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    february 2021

    Views: 1180 Comments

    ગતાંકથી આગળ... ઘણા લોકોને એકલા રહેવામાં સ્વાભાવિક ભય લાગે છે. તેમને સદાને માટે કોઈને કોઈ પ્રકારના સંગની આવશ્યકતા જણાય છે. લોકો બીજા સાથે વાતો કરવામાં [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    february 2021

    Views: 1290 Comments

    ગતાંકથી આગળ... योग નામના સાદા શબ્દથી ઓળખાતું અને વ્યવહારુ વેદાંત ગણાતું આ તત્ત્વદર્શન આમ ગુરુશિષ્ય પરંપરા દ્વારા અનેક પેઢીઓને પ્રાપ્ત થયું હતું. एवं, ‘આમ’ परम्परा, [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ - એક વૈશ્વિક વ્યક્તિત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    february 2021

    Views: 1410 Comments

    વૈશ્વિકીકરણ થઈ ગયું છે, તેનાં ઘણાં પરિમાણો છે. તે એક એવો વિશાળ વિષય છે કે જેણે વિશ્વના તમામ લોકોનું ધ્યાન દોર્યું છે. અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, રાજકારણી, [...]

  • 🪔 અમૃતવાણી

    મૃત્યુ અને પુનર્જન્મ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    february 2021

    Views: 1500 Comments

    ભક્તિને અભાવે માણસ આટલી પીડા સહન કરે છે. એટલે, જીવનની છેલ્લી ઘડીએ મનમાં ભગવાનનો વિચાર જાગે તેમ વર્તવું જોઈએ. ભક્તિનો અભ્યાસ એ તેનો ઉપાય. જો [...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    february 2021

    Views: 1120 Comments

    यः पश्यति स्वयं सर्वं यं न पश्यति कश्चन । यश्चेतयति बुद्ध्यादि न तद्यं चेतयत्ययम् ।। 127 ।। આત્મા પોતે બધાને જુએ છે, પણ એને કોઈ [...]

  • 🪔 ચિત્રકથા

    પૂર્વમાં પ્રથમ જાહેર પ્રવચન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    january 2021

    Views: 1120 Comments

  • 🪔 સચિત્ર વિજ્ઞાન

    વૃક્ષા રોપણના ફાયદાઓ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    january 2021

    Views: 1010 Comments

    વાયુમંડળ વૃક્ષો હવામાનો કાર્બન ડાયોક્સાઇડ (CO2) શોષી લે છે ઓક્સિજનનું ઉત્પાદન કરે છે.

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    january 2021

    Views: 1170 Comments

    તામિલનાડુમાં ‘નિવાર’ વાવાઝોડું રાહતકાર્ય તામિલનાડુમાં ત્રાટકેલ જીવલેણ વાવાઝોડું ‘નિવાર’ના અસરગ્રસ્ત વિસ્તારોમાં રામકૃષ્ણ મિશનનાં વિવિધ કેન્દ્રોએ રાહતકાર્ય હાથ ધર્યું હતું. ૧) ચેંગલપટ્ટુ તારીખ ૨૪ થી ૨૭ [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    january 2021

    Views: 1480 Comments

    પ્રદ્યુમ્નનો જન્મ દેવી સતીએ જે રીતે પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અગ્નિદાહ કર્યો હતો તે ઘટના સર્વવિદિત છે. આ ઘટના પછી ભગવાન શંકર હિમાલય પર્વત પર [...]

  • 🪔 પત્રો

    સ્વામી શિવાનંદ પત્રાવલી

    ✍🏻 સ્વામી શિવાનંદ

    january 2021

    Views: 1240 Comments

    શ્રીશ્રીગુરુદેવ શ્રી શરણ ભરોસા અલ્મોડા, ૨૫ જુલાઈ, ૧૮૮૯ પ્રિય બલરામબાબુ, આપના ૧૦ શ્રાવણના પત્ર દ્વારા અમારા મઠ અને આપના ઘરના સર્વેના વિસ્તૃત સમાચાર મેળવીને ખૂબ [...]

  • 🪔 આત્મકથા

    કાઠમંડુ

    ✍🏻 અરુણિમા સિંહા

    january 2021

    Views: 1290 Comments

    ગતાંકથી આગળ... એરપોર્ટના રસ્તે મેં દિલ્હીના આકાશમાં એક એરોપ્લેન જોયું. એક વિમાનમાં મેં આ અગાઉ કેવળ એક જ વાર સફર કરી હતી, પણ એ તો [...]

  • 🪔 ચિંતન

    શાંતિદાયિની

    ✍🏻 ડૉ. લતા દેસાઈ

    january 2021

    Views: 1000 Comments

    દુનિયામાં દરેક વ્યક્તિ જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ઇચ્છે છે. કેટલાક લોકો આ શાંતિ પ્રાપ્ત કરવા આધ્યાત્મિક જીવનની શરૂઆત કરે છે. તેમાંના કેટલાક ગૃહસ્થીમાં રહીને [...]

  • 🪔 ચિંતન

    જટાયુ પ્રસંગ

    ✍🏻 સ્વામી સુખાનંદ

    January 2021

    Views: 1220 Comments

    ભગવાન શ્રીરામ જ્યારે સીતાજી અને લક્ષ્મણ સાથે પંચવટીમાં પધારે છે ત્યારે તેમનું જટાયુ સાથે મિલન થાય છે. ભગવાન શ્રીરામ જટાયુ પ્રત્યે પિતા દશરથ જેવું સન્માન [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    january 2021

    Views: 1210 Comments

    ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કલકત્તાના બાગબજારમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં એક બાળકે જન્મગ્રહણ કર્યો. તેનું નામ હરિનાથ. તેઓ જ પછીના સમયમાં સ્વામી તુરીયાનંદ બન્યા. પાંચ [...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    january 2021

    Views: 1310 Comments

    ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ ‘નર્મદે હર’ના નાદ સાથે પરિક્રમામાં આગળ નીકળી પડ્યા. લગભગ ૮ કિ.મી. દૂર સેમલેટ ગામ હતું. એક આદિવાસી તે તરફ જતો હતો. [...]

  • 🪔 પ્રાસંગિક

    મધુમયી શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    january 2021

    Views: 1960 Comments

    मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः ।। ऋग्वेदः 1।90।6 ।। ભાવાર્થ - યજ્ઞકર્મમાં જોડાયેલ યજમાનને વાયુદેવ મધુ પ્રદાન કરે છે; તરંગમય જલપ્રવાહવાળી [...]

  • 🪔 યુવજગત

    ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું!

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    January 2021

    Views: 1360 Comments

    પોતાની મહત્તાના અભિમાનનો ત્યાગ કર્યા પછી જ જ્ઞાનની આકાંક્ષા જાગે છે. સેવાપરાયણતા અને આજ્ઞાંકિતતાનું સહજ આચરણ કરવાથી જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    january 2021

    Views: 1230 Comments

    પુષ્પા નામનાં મહારાજનાં એક ગુજરાતી ભક્ત મહિલા કોલકાતામાં રહેતાં. મહારાજ તેમને નાનપણથી જ જાણતા. એક વાર તેઓ મહારાજનાં દર્શને આવ્યાં ત્યારે અમે લોકોએ વિનોદ કરીને [...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી ‘મ’ : દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    January 2021

    Views: 1110 Comments

    ગતાંકથી આગળ કળિયુગમાં અન્નગત પ્રાણ છે ને, એટલે આ બોર્ડિંગ-હાઉસમાં રહેવા જેવું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા હતા, ‘મઠ કેમ બનાવવો ? એટલે ને, કે છોકરાઓ [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    January 2021

    Views: 1100 Comments

    ગતાંકથી આગળ... સિદ્ધ મહાપુરુષોની કૃપા : સાધુસંગથી આપણા સુપ્ત શુભ સંસ્કાર જાગે છે અને અશુભ સંસ્કાર શમી જાય છે. શ્રીમદ્ ભાગવતમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે. [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 2021

    Views: 1520 Comments

    ગતાંકથી આગળ... ત્રીજા અધ્યાયને તથા ગુનાના તેમજ તેને અટકાવવા તે લગતા વિષયને આ અનુરોધથી પૂર્ણ કરે છે : एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना । जहि [...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવીઃ પ્રતિભાનું મૂર્તસ્વરૂપ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2021

    Views: 1290 Comments

    મા શારદાદેવી કોણ છે ? આ વિષયમાં શ્રીરામકૃષ્ણ શું કહે છે, એ પ્રથમ જોઈએ. એક દિવસ જ્યારે શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણને પૂછ્યું કે તેઓ તેમને કઈ [...]

  • 🪔 અમૃતવાણી

    બંધનમાં માનવી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2021

    Views: 1200 Comments

    બ્રાહ્મણનો દીકરો જન્મે તો બ્રાહ્મણ જ છે; પણ, આવા કેટલાક બ્રાહ્મણપુત્રો મોટા પંડિતો બને છે, કેટલાક પુરોહિતો બને છે, કેટલાક રસોઇયા બને છે અને હજીયે [...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    January 2021

    Views: 1210 Comments

    अथ ते सम्प्रवक्ष्यामि स्वरूपं परमात्मनः । यद्विज्ञाय नरो बन्धान्मुक्तः कैवल्यमश्नुते ।। 124 ।। હવે હું તને પરમાત્માનું સ્વરૂપ કહું છું, જેને જાણી માણસ બંધનમાંથી છૂટી [...]