• 🪔 સંપાદકીય

    માયાજાળ અને માયાધીશ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    May 2022

    Views: 4590 Comments

    સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. “આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની [...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻

    May 2022

    Views: 3540 Comments

    यथोर्णनाभिः सृजते गृह्णते च यथा पृथिव्यामोषधयः संभवन्ति। यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात् संभवतीह विश्वम्॥ यथा, જેવી રીતે; ऊर्णनाभि:, કરોળિયો; सृजते, ઉત્પન્ન કરે છે, પોતાની અંદરથી [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    April 2022

    Views: 2630 Comments

    રામકૃષ્ણ મિશનની ૧૧૨મી વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૧૨મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠ ખાતે રવિવાર, ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના બપોરે ૩ઃ૩૦ કલાકે યોજાઈ ગઈ. [...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    April 2022

    Views: 4670 Comments

    યોગાનંદ આશ્રમમાં પરિક્રમાવાસીઓ માટેના એક અલગ ઓરડામાં સંન્યાસી અને તેમની સાથેના પરિક્રમાવાસીઓએ આસન લગાવ્યાં. સ્મશાનની બાજુમાં આવેલ નર્મદા ઘાટે સ્નાન કરવા પહોંચી ગયા. પાણી થોડું [...]

  • 🪔 હિંદુધર્મ

    સ્મૃતિ, દર્શન, અને પુરાણ પરિચય

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    April 2022

    Views: 2530 Comments

    સ્મૃતિ એક હિંદુએ કેવી રીતે જીવનયાપન કરવું જોઈએ, એ વિષયમાં નિર્દેશ આપતાં મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓ કેટલાય ગ્રંથોની રચના કરી ગયા છે. ખાસ કરીને આવી [...]

  • 🪔 પ્રાસંગિક

    રામરાજ્ય ક્યારે આવશે?

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2022

    Views: 2060 Comments

    આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી [...]

  • 🪔 ધ્‍યાન અને આધ્‍યાત્મિક જીવન

    લક્ષ્ય તો છે પરમ-ચૈતન્ય અને આનંદ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    April 2022

    Views: 2960 Comments

    વેદાંતી કહે છે, નિઃસ્વાર્થ કર્મ કરવું તથા નૈતિક જીવનયાપન કરવું પર્યાપ્ત નથી. પોતાનાં કર્તવ્યોનું કડકાઇથી પાલન કરવું જ પર્યાપ્ત નથી. કંઈક બીજું પણ આવશ્યક છે. [...]

  • 🪔 અવકાશ વિજ્ઞાન

    જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    April 2022

    Views: 2750 Comments

    આપણે અવકાશમાં જેમ જેમ વધુ ને વધુ દૂર જોતા જઈએ છીએ, તેમ તેમ આપણે ભૂતકાળમાં જોતા જઈએ છીએ. કારણ કે અવકાશમાં પ્રકાશની ઝડપ 3 લાખ [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    April 2022

    Views: 2390 Comments

    યદુવંશીઓને ઋષિઓનો શ્રાપ પોતાના બાહુબળથી સુરક્ષિત યદુવંશીઓ દ્વારા દુષ્ટ રાજાઓ અને એમની સેનાઓનો સંહાર કરીને શ્રીકૃષ્ણે વિચાર કર્યાે કે હજુ પણ પૃથ્વીનો ભાર પૂર્ણરૂપે દૂર [...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વેદમાં શિક્ષણનો આદર્શ

    ✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ

    April 2022

    Views: 2310 Comments

    વૈદિક પરંપરાના ગુરુઓ અથવા શિક્ષકો પોતાના શિષ્યોને પદવીદાન સમારંભ વખતે સૂચિત કરતાઃ मातृदेवो भव। पितृदेवो भव। आचार्यदेवो भव। अतिथिदेवो भव। यान्यनवद्यानि कर्माणि। तानि सेवितव्यानि। नो [...]

  • 🪔 વિવેકપ્રસંગ

    “લો પહાડ”ની મુલાકાતે સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ‘મુમુક્ષુ’

    April 2022

    Views: 2930 Comments

    પોતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વિતાવેલ સમય દરમિયાન સ્વામી વિવેકાનંદે કેટલાંક પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the [...]

  • 🪔 જ્ઞાનયોગ

    સમય, અવકાશ, અને આત્મા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    April 2022

    Views: 2580 Comments

    “...માનવભાષા, અંદર રહેલા સત્યને બહાર વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન છે. મારી પૂરી ખાતરી છે કે જેની ભાષા સમજાય નહીં તેવા શબ્દોની બનેલી હોય છે, તે [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    સાગર મંથન કરી રત્ન મેળવવા

    ✍🏻 સંકલન

    April 2022

    Views: 2840 Comments

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર [...]

  • 🪔 માતૃપ્રસંગ

    મા સાચે જ મા

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    April 2022

    Views: 2623 Comments

    (1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ શ્રીમા શારદાદેવીએ પ્રથમ કામારપુકુર અને ત્યાર બાદ જયરામવાટીમાં રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ કોલકાતાના સંન્યાસી તેમજ ગૃહસ્થ ભક્તોના સાદર આહ્‌વાને તેઓ [...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    April 2022

    Views: 2750 Comments

    ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    જ્ઞાનભક્તિરૂપી માખણ

    ✍🏻 શ્રી ‘મ’

    April 2022

    Views: 2690 Comments

    શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) : સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું [...]

  • 🪔 દિવ્યવાણી

    સૂર્ય અને તારાઓ જ આપણો દેહ છે

    ✍🏻 સંપાદકીય

    April 2022

    Views: 3420 Comments

    સ્વામી વિવેકાનંદના “દિવ્યવાણી” નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. સ્વામીજી કહે છે: “એકાંગીપણું દુનિયાનું વિષ છે. જેમ જેમ [...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    April 2022

    Views: 2570 Comments

    सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति । यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत्॥ सर्वे वेदाः બધા વેદો (ખાસ કરીને ઉપનિષદો); यत्‌ જે; पदम [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    March 2022

    Views: 3050 Comments

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જયંતી: 25 જાન્યુઆરી, 2022ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં વિશેષપૂજા, હોમ, પ્રસાદ વિતરણ, સંધ્યા [...]

  • 🪔 સંસ્મરણ

    કર્મયોગી સ્વામી ગહનાનંદજી

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    March 2022

    Views: 1890 Comments

    સ્વામી ગહનાનંદજી સાથે મારી પ્રથમ મુલાકાત 1959-60માં થઈ હતી. ત્યારે તેઓ કલકત્તામાં આવેલા રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનના સહ-વ્યવસ્થાપક હતા. સ્વામી દયાનંદજી એ વખતે ત્યાંના વ્યવસ્થાપક [...]

  • 🪔 હિંદુધર્મ

    વેદ અને ઉપનિષદ પરિચય

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    March 2022

    Views: 2700 Comments

    હિંદુ ઋષિઓના ઉપદેશો હિંદુ ધર્મરૂપે સાકાર થયેલા છે અને જે પાવન ગ્રંથોમાં એને લખવામાં આવ્યા છે, એમને શાસ્ત્ર કહે છે. ઈશ્વર કોણ છે? તે ક્યાં [...]

  • 🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    નૈતિક જીવનની પરિણતિ આધ્યાત્મિક જીવનમાં

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    March 2022

    Views: 2810 Comments

    હિન્દુ ધર્મ પ્રમાણે દરેક માનવનો દેહ-મનયુક્ત વ્યક્તિત્વ તથા જીવન ત્રણ ગુણો દ્વારા પરિચાલિત થાય છે, જે હંમેશાં મિશ્રિત રહે છે. એમાં તમસ નિષ્ક્રિયતાનું, રજસ ક્રિયાશીલતાનું, [...]

  • 🪔 આધ્યાત્મિકતા

    સાચી શાંતિ શેમાં છે?

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2022

    Views: 3010 Comments

    રાજા યયાતિની પુરાણકથા સુપ્રસિદ્ધ છે. તે વૃદ્ધ થઈ ગયો પણ તેની ભોગ ભોગવવાની ઇચ્છા ઓછી થઈ નહીં. તેણે પોતાના યુવાન પુત્ર નહુષની યુવાની પોતાની વૃદ્ધાવસ્થા [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    March 2022

    Views: 1930 Comments

    (દોલપૂર્ણિમા ઉપલક્ષ્યે શ્રીચૈતન્યદેવનો આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ, 1970માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખક સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી અને વેદાંત સોસાયટી, સેન્ટ [...]

  • 🪔 અવકાશ વિજ્ઞાન

    સુપરનોવા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    March 2022

    Views: 2900 Comments

    1. આપણી જેમ તારાઓનું પણ જન્મ અને મૃત્યુ છે. પોતાના જીવન દરમિયાન વિશાળકાય તારાઓ તેમના કેન્દ્રમાં ઘણા મોટા પ્રમાણમાં અણુ બળતણનું દહન કરતા હોય છે.

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    March 2022

    Views: 2650 Comments

    બ્રાહ્મણ બોલ્યો, ‘અર્જુન! આ દ્વારકા છે. અહીં શ્રીકૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્ન જેવા લોકો રહે છે. તેઓ પણ મારા બાળકોની રક્ષા કરી શક્યા નહીં, ત્યારે તું [...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વેદમાં શિક્ષણનો આદર્શ

    ✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ

    March 2022

    Views: 3240 Comments

    પ્રસ્તાવના અન્ય શાસ્ત્રની જેમ વેદો ચિરંતન પ્રેરણાસ્રોત છે. તે આપણને ઉચ્ચતર જીવન જીવવા પ્રેરિત કરે છે. જો આપણે અનુમાન કરી લઈએ કે વેદો મહત્તર અને [...]

  • 🪔 કર્મયોગ

    બધામાં ‘હું,’ ‘હું’ માં જગત સહુ

    ✍🏻 ‘આનંદ’

    March 2022

    Views: 3910 Comments

    ‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ કહે છે: ‘આપણે જે કાંઈ આ વિશ્વમાં જોઈએ છીએ તેના પાયામાં સ્વાધીનતા તરફની સતત મથામણ દેખાય છે. આ વૃત્તિથી [...]

  • 🪔 જ્ઞાનયોગ

    મૃત્યુ પહેલાં મૃત્યુ પામવું

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    March 2022

    Views: 4430 Comments

    ‘ઉપનિષદોમાંના એક સૌથી કાવ્યમય ઉપનિષદ, કઠોપનિષદની શરૂઆત આવી જ પૂછપરછથી થાય છેઃ ‘જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે વિવાદ ઊભો થાય છે. એક પક્ષ એમ [...]

  • 🪔 વિવેકપ્રસંગ

    ગભીર રાત્રીમાં પગલાંનો અવાજ

    ✍🏻 ‘મુમુક્ષુ’

    March 2022

    Views: 3990 Comments

    સ્વામી વિવેકાનંદે પોતાની બે વિદેશી શિષ્યાઓ—ભગિની નિવેદિતા અને સારા બુલ ઉપર અઢળક ભરોસો રાખી શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો પ્રચાર કરવાનું ભગીરથકાર્ય એમના માથા પર ઢોળ્યું હતું. સ્વામીજીનાં [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    આત્મ-અનાત્મ-વિવેક

    ✍🏻 સંકલન

    March 2022

    Views: 3630 Comments

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીએ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રાખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર [...]

  • 🪔 માતૃપ્રસંગ

    ‘સૌનું કલ્યાણ થાઓ’

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    March 2022

    Views: 3510 Comments

    (શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના મહાપ્રયાણ બાદ શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણ સંઘને કેવી રીતે પરિપોષિત કર્યો, ભક્તો અને સંન્યાસીઓને કેવી રીતે માર્ગદર્શન આપ્યું એ દર્શાવતા કેટલાક પ્રસંગ [...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    શિવસ્વરૂપ ગદાધર

    ✍🏻 સ્વામી સારદાનંદ

    March 2022

    Views: 3780 Comments

    ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો બંદોબસ્ત કરવા લાગ્યા. લુહારપુત્રી ધનીએ આ પહેલાં [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    જેનું જગત છે તે જ સમજાવશે

    ✍🏻 શ્રી ‘મ’

    March 2022

    Views: 4490 Comments

    માસ્ટર: જી, ઈશ્વર સાકાર, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને? શ્રીરામકૃષ્ણ: માટીની શા માટે? ચિન્મય પ્રતિમા. માસ્ટર ‘ચિન્મય [...]

  • 🪔 દિવ્યવાણી

    અંતરથી સાચા બનો

    ✍🏻 સંપાદકીય

    March 2022

    Views: 4490 Comments

    સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ [...]

  • 🪔 મંગલાચરણ

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    March 2022

    Views: 4040 Comments

    अज्ञानमूलोऽयमनात्मबन्धो नैसर्गिकोऽनादिरनन्त ईरितः। जन्माप्ययव्याधिजरादिदुःख - प्रवाहतापं जनयत्यमुष्य ॥१४८॥ અજ્ઞાનરૂપ મૂળવાળું આ સંસારબંધન સ્વાભાવિક, અનાદિ અને અનંત કહેવાય છે: અને એ જ જીવને જન્મ, મરણ, વ્યાધિ [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    February 2022

    Views: 2790 Comments

    શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની રાજકોટ મુલાકાત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ 2 થી 6 જાન્યુઆરી [...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    February 2022

    Views: 3000 Comments

    (ગતાંકથી આગળ) સૂર્યવંશી રાજા દશરથ દુશ્મનોને હાથે હાર પામવાથી અહીં નર્મદાજીમાં આત્મહત્યા કરવા તૈયાર થયો હતો. પણ માતાજીએ એને ઝીલી લઈ બચાવ્યો હતો. ઉપરાંત મહેર [...]

  • 🪔 હિંદુધર્મ

    મનની અવિરામ શાંતિ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    February 2022

    Views: 2580 Comments

    ચિત્તશુદ્ધિ માટે જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા રસ્તાઓની શોધ કરી. એમના વિભિન્ન ઉપદેશોની મૂળ વાતોમાં કોઈ ભેદ નથી- ભેદ છે તો ફક્ત બાહ્ય વિવરણોમાં. સંસારના [...]

  • 🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    નૈતિકતા અને પવિત્ર વિચારો

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    February 2022

    Views: 2750 Comments

    આધ્યાત્મિક વ્યક્તિનું ગુરુતર દાયિત્વઃ એક અવિકસિત વ્યક્તિ કદાચ કોઈ ખરાબ કાર્ય કરે તો તે એટલું ખરાબ નથી, જેટલું કે ઉચ્ચતર વિકાસપ્રાપ્ત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ [...]

  • 🪔 આધ્યાત્મિકતા

    મંત્રદીક્ષા અને જપધ્યાન

    ✍🏻 સંકલન

    February 2022

    Views: 3950 Comments

    (2 ફેબ્રુઆરી શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીની તિથિપૂજાના પાવનપ્રસંગે મહારાજજી દ્વારા મંત્રદીક્ષા અને જપધ્યાન સંલગ્ન કેટલાક ઉપદેશ આપની સમક્ષ પ્રસ્તુત છે. આ ઉપદેશ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ [...]

  • 🪔 ખગોળવિજ્ઞાન

    હબલ સ્પેસ ટેલિસ્કોપ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    February 2022

    Views: 2430 Comments

    આજે અવકાશના રહસ્યોનો તાળો મેળવવા માટે પૃથ્વીના પ્રદુષણથી ઉપર ઊઠી અવકાશની સફર કરવી પડે છે.

  • 🪔 પર્યાવરણ

    પ્રકાશનું પ્રદૂષણ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    February 2022

    Views: 2450 Comments

    સ્વામી વિવેકાનંદ કહે છે, 'વિસ્તાર એ જ જીવન છે અને સંકુચિતતા એ મૃત્યુ.'

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    February 2022

    Views: 2510 Comments

    પોતાના મહેલમાં રાજા બહુલાશ્વે શ્રીકૃષ્ણને એક સુંદર આસન પર બેસાડ્યા અને એમનાં ચરણારવિંદ પખાળ્યાં. ત્યાર પછી રાજાએ ભગવાન અને ભગવત્ સ્વરૂપ ઋષિઓની ચંદન, પુષ્પ, ધૂપ, [...]

  • 🪔 વિવેકપ્રસંગ

    ધ્યાન એ સૌથી મહાન સેવા છે

    ✍🏻 ‘મુમુક્ષુ’

    February 2022

    Views: 2470 Comments

    સ્વામીજીએ બે વાર અમેરિકાની યાત્રા કરી હતી. પ્રથમ 1893માં અને દ્વિતીય 1899માં. 1899ની દ્વિતીય યાત્રા દરમિયાન ભગિની નિવેદિતા અને સ્વામી તુરીયાનંદ પણ તેઓની સાથે હતાં. [...]

  • 🪔 યુવાપ્રેરણા

    ચિંતાનું ઓસડ-ચિંતન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2022

    Views: 3110 Comments

    મનુષ્યને અશાંત કરનાર જો કોઈ મહત્ત્વનું પરિબળ હોય તો તે છે—ચિંતા. નાનાથી માંડીને મોટાં—બધાંને કોઈ ને કોઈ પ્રકારની ચિંતા તો સતાવતી જ રહે છે. કોઈને [...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    February 2022

    Views: 2620 Comments

    (શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિના ઉપલક્ષમાં પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ [...]

  • 🪔 કર્મયોગ

    સ્વાધીનતા માટેનો સંઘર્ષ

    ✍🏻 ‘આનંદ’

    February 2022

    Views: 2830 Comments

    સ્વામી વિવેકાનંદે 1 જાન્યુઆરી, 1896ના રોજ ન્યૂયોર્કમાં ‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રવચન સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ 1, પૃ.55 પર પ્રકાશિત થયેલ છે. [...]

  • 🪔 જ્ઞાનયોગ

    મૃત્યુ અને ધર્મની શરૂઆત

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    February 2022

    Views: 3420 Comments

    જ્ઞાનયોગ ઉપર સ્વામી વિવેકાનંદે આપેલ પ્રવચનમાળા આપણા સનાતન હિંદુ ધર્મના વેદાંત દર્શનને શ્રોતાઓની સમક્ષ આધુનિક સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં આધુનિક ભાષામાં સમજાવે છે. આ પ્રવચનમાળાનું એક પ્રવચન [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    બેદરકારને ધર્મલાભ થાય નહીં

    ✍🏻 સ્વામી અદ્‌ભુતાનંદ

    February 2022

    Views: 2650 Comments

    (શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી અદ્‌ભુતાનંદજીની પોતાની દિવ્ય સ્મૃતિઓનું વર્ણન એક ભક્તે લિપિબદ્ધ કર્યું છે. 1886ના ઓક્ટોબર માસમાં શ્રીરામકૃષ્ણદેવનાં અસ્થિની વરાહનગર મઠમાં સ્થાપના કરવામાં આવી અને [...]