🪔 ચિત્રકથા
દીપોત્સવી
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2021
🪔 દીપોત્સવી
કાવ્યો
✍🏻 કાવ્યો
November 2021
રામ રાખે તેમ રહીએ... રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.. આપણે તો ચિઠ્ઠીના ચાકર છૈ યે, ઓધવજી રામ રાખે તેમ રહીએ.. કોઈ [...]
🪔 દીપોત્સવી
સારું થયું મને કોરોના થયો!
✍🏻 એક મહિલા ભક્ત
November 2021
૧૮મી મે, ૨૦૨૦ના રોજ બપોરે ચાર વાગ્યે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. છેલ્લા પંદર દિવસથી લાગ્યા કરતું હતું કે મને કોરોના થવાનો છે. મનમાં જયારે [...]
🪔 દીપોત્સવી
કૃપા હિ કેવલમ્
✍🏻 એક ભક્ત
November 2021
શ્રીમા શારદાદેવીએ કહ્યું હતું, ‘વિપત્તિના સમયમાં યાદ રાખજો કે તમારી એક મા છે.’ તેમની આ આશાની વાણી શું આજે એકસો વર્ષ પછી પણ સાર્થક છે? [...]
🪔 દીપોત્સવી
ચાર સરળ વાતો - બે ભૂલવા જેવી, બે યાદ રાખવા જેવી
✍🏻 સ્વામી મેધજાનંદ
November 2021
આપણે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કેમ ન હોઈએ, લોક-વ્યવહાર માટે થોડો-ઘણો સમય આપવો પડે છે. લોક-વ્યવહારની અંતર્ગત આપણાં સગાં-સંબંધી, મિત્રવર્ગ, વેપારમાં કે કંપનીમાં કાર્ય કરનાર આપણા [...]
🪔 દીપોત્સવી
તણાવ- કારણ અને ઉપાય
✍🏻 સ્વામી ઇષ્ટમયાનંદ
November 2021
એક વાર એક સંન્યાસી કેટલાક લોકોની સાથે નાવમાં ગંગા પાર જઈ રહ્યા હતા. સાથે એક ડૉક્ટર મિત્ર પણ હતા. નદીની વચ્ચે પહોંચતાં જ અચાનક તોફાન [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
November 2021
આજનો યુગ કે જે યુગમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ, એ પહેલાં ઘણા યુગો વીતી ગયા, જેમાં સત્યયુગ કહીએ કે ત્રેતાયુગ કહીએ કે પછી દ્વાપરયુગ [...]
🪔 દીપોત્સવી
શ્રીમા શારદાદેવીનું જીવન-કવન અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
November 2021
લગભગ છેલ્લાં બે વર્ષથી આપણે સૌ એક પ્રકારના તણાવમાં જીવીએ છીએ. આ કોરોનાનો કપરો કાળ એટલે ભયંકર તણાવપૂર્ણ જીવન, અશાંતિભર્યો અજંપો. કુટુંબ-કુટુંબ, સામાજિક જીવન અને [...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવ અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
November 2021
चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः। चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः॥ ચંદનના લેપને સૌથી વધુ શીતળ માનવામાં આવ્યો છે, ચંદ્ર તેનાથી પણ વધુ શીતળતા પ્રદાન [...]
🪔 દીપોત્સવી
તણાવમુક્તિ - શ્રીમદ્ ભાગવતની દૃષ્ટિ
✍🏻 સ્વામી ગુણેશાનંદ
November 2021
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवेत् ॥ શાસ્ત્રોની શુભ-મંગલ વાણી સદૈવ આપણા ગ્રંથોના માધ્યમથી પ્રતિધ્વનિત થતી રહી [...]
🪔 દીપોત્સવી
રામચરિતમાનસમાં તણાવમુક્તિના ઉપાયો
✍🏻 સ્વામી સુખાનંદ
November 2021
રામચરિતમાનસમાં તણાવમુક્તિનો પહેલો અને છેલ્લો ઉપાય છે સતત ભગવાનનું નામ. जपहिं नामु जन आरत भारी। मिटहिं कुसंकट होहिं सुखारी॥ (સંકટથી ગભરાઈને) આર્ત ભક્ત [...]
🪔 દીપોત્સવી
રામ રાખે તેને કોણ ચાખે?
✍🏻 શ્રીમતી રશ્મિ રાજ જોષી
November 2021
૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧, શુક્રવાર. આ સમયે અમે આદિપુરમાં ‘નિર્માણ’ એપાર્ટમેન્ટમાં બીજે માળે રહેતાં હતાં. એ દિવસે ૨૬મી જાન્યુઆરીની રજા હોવાને લીધે રાજુ ઘરે હતા. મોટી [...]
🪔 દીપોત્સવી
પરીક્ષાના તણાવને દૂર કરવાના ઉપાયો
✍🏻 ડૉ. ચેતના માંડવિયા
November 2021
પરીક્ષાઓ વિદ્યાર્થીઓના જીવનનો માર્ગ તથા દિશા નક્કી કરે છે. ખૂબ સારા ગુણ મેળવી ઉત્તિર્ણ થવાથી કીર્તિ, વિત્તીય સમૃદ્ધિ, સફળ સામાજિક જીવન, આરામદાયક જિંદગી અને પ્રસિદ્ધિ [...]
🪔 દીપોત્સવી
તણાવમુક્ત કરે સ્વામી વિવેકાનંદ સાહિત્ય
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
November 2021
છેલ્લા થોડા સમયથી આપણે એક વર્ણન ન કરી શકાય તેવા, અદૃશ્ય ભયમાં જીવી રહ્યા છીએ. સરકાર, મીડિયા, ચિકિત્સકો- બધા જ બૂમો મારી રહ્યા છે કે [...]
🪔 દીપોત્સવી
જીવનમાં તણાવ : કારણ અને નિવારણ
✍🏻 ડૉ. લોપા મહેતા
November 2021
જીવનના તાણાવાણામાં તણાવ વણાઈને રહે છે. જ્યારે જીવનમાં કોઈ પણ બદલાવ આવવાનો હોય, જેમ કે નવી સ્કૂલ, કૉલેજ કે નોકરીની શરૂઆત હોય તો મનમાં એક [...]
🪔 દીપોત્સવી
તણાવમુક્તિનો અસરકારક ઉપાય : પ્રાર્થના
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
November 2021
આજના યુગમાં માનસિક તણાવ દિન-પ્રતિદિન વધતો જ જાય છે. વધારે પડતો કામનો બોજો, આર્થિક ભીંસ, પરિવારમાં ક્લેશ, ભવિષ્યની ચિંતા. આ બધાં કારણોથી વ્યક્તિ માનસિક તાણ [...]
🪔 દીપોત્સવી
તબિયત
✍🏻 શ્રી જ્યોતીન્દ્ર દવે
November 2021
‘કેમ છે હવે તમારી તબિયત?’ મેં સામાન્ય રીતે માંદા રહેતા મારા એક પરિચિત સજ્જનને પૂછયું. ‘ઠીક છે, ચાલ્યા જ કરે છે એ તો! નરમગરમ. હંમેશ [...]
🪔 દીપોત્સવી
કોરોનાના કેરમાં હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ
✍🏻 સ્વામી ગૌતમાનંદ
November 2021
‘કોવિડ-૧૯ મહામારી દરમ્યાન માનસિક શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવી’ - આવા સુંદર વિષય ઉપર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવા બદલ હાર્દિક અભિનંદન. આ પરિસંવાદની પૂર્વતૈયારી રૂપે શ્રીરામકૃષ્ણ [...]
🪔 દીપોત્સવી
તણાવમુક્તિના પારંપરિક ઉપાયો
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
November 2021
શારીરિક અને માનસિક બન્નેય પ્રકારના તણાવ મનુષ્ય-અસ્તિત્વનું અવિભાજ્ય અંગ છે. મનુષ્ય રોગ, અપક્ષય અને મૃત્યુને વશ છે. બાલ્યાવસ્થામાંથી પુખ્તાવસ્થાના વિકાસમાં માતા-પિતાની સંભાળમાં ઉપેક્ષા અને નવીનતર [...]
🪔 દીપોત્સવી
દુઃખ અને અશાંતિનું મૂળ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 2021
ઇચ્છા ન હોવા છતાં પણ, આપણે બધા પોતાના જીવનનો મોટા ભાગનો સમય દુઃખ અને અશાંતિના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું શા માટે થાય છે, એને [...]
🪔 દીપોત્સવી
સદીની સૌથી મોટી સમસ્યા - માનસિક તણાવ
✍🏻 સ્વામી તથાગતાનંદ
November 2021
આપણી સૌથી મોટી તબીબી સમસ્યા છે તણાવ અંગેની આપણી અત્યંત ઓછી સમજણ. તણાવનો ખ્યાલ કેનેડાના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વિકૃતિઓના તજજ્ઞ હેન્સ સેલીથી ઉદ્ભવ્યો, જેમને તેમણે ‘માનવ [...]
🪔 દીપોત્સવી
સંઘર્ષ અને તણાવ પર કાબૂ કેવી રીતે મેળવવો?
✍🏻 સ્વામી અખિલાનંદ
November 2021
સૌ પ્રથમ આપણે જોઈએ કે સંઘર્ષ અને તણાવ કેવી રીતે દૂર કરી શકાય. પશ્ચિમના મોટાભાગના મનોચિકિત્સકો ફ્રોઇડને અનુસરે છે. તેમાંના કેટલાક એડલરની પદ્ધતિ અને કાર્લ [...]
🪔 દીપોત્સવી
ગીતામાં માનસિક ટૉનિક
✍🏻 સ્વામી રંગનાથાનંદ
November 2021
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिर्करमर्जुन॥ ‘હે અર્જુન! આવા ઘોર સંકટની પળે આર્યો માટે અશોભનીય, સ્વર્ગપ્રાપ્તિ માટે બાધક અને કીર્તિનો નાશ કરનાર શોક તારા મનમાં આવ્યો [...]
🪔 દીપોત્સવી
તણાવમુક્તિ અને અધ્યાત્મ-સુધા
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
November 2021
સવારમાં ધ્યાન કરો. સંધ્યા સમયે પ્રાર્થના કરો. રાત્રે સૂતી વખતે પ્રાર્થનાનો મનોભાવ અને દૃઢ નિશ્ચય રાખો. શુદ્ધ મનથી ધ્યાન કરો. છ કલાકની ઊંઘ પૂરતી છે. [...]
🪔 દીપોત્સવી
નિરુત્સાહ થશો નહીં
✍🏻 સ્વામી તુરીયાનંદ
November 2021
શરીર ધારણ કર્યું છે એટલે સુખ-દુ:ખ તો વળગેલાં જ રહેવાનાં છે- ‘न वै सशरीरस्य सत: प्रियाप्रिययोरपहतिरस्ति’ (અર્થાત્ સશરીર વ્યક્તિ એટલે કે જેને શરીરમાં ‘હું’ પણાની [...]
🪔 દીપોત્સવી
નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
November 2021
નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો, કારણ કે ભગવાને જ મનુષ્યને આશ્વાસન દીધું છે: ‘કૌન્તેય પ્રતિજાનિહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ'- હે અર્જુન! ચોક્કસ જાણ કે [...]
🪔 દીપોત્સવી
હાય હાય કરવાથી શું વળે?
✍🏻 સ્વામી શિવાનંદ
November 2021
સંસારનો નિયમ જ એવો, શોક-તાપ, દુઃખ-કષ્ટ, દાહ-યંત્રણા આ બધું જ સંસારમાં છે. માત્ર સુખ-શાંતિ સંસારમાં અતિ વિરલ છે. આ જન્મ-મૃત્યુના પ્રવાહને કોઈ રોકી શક્યું નથી. [...]
🪔 દીપોત્સવી
જીવનમાં વિષાદ શા માટે આવે છે?
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
November 2021
મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે! કેટલો પ્રયત્ન કરે છે! કેટલા ઉપાયો કરે છે! તો પણ મેળવે છે [...]
🪔 દીપોત્સવી
વિપત્તિ આવે ત્યારે શું કરવું?
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2021
(એક મિત્રને સહાનુભૂતિભર્યો પત્ર) મુંબઈ, ૨૩ મે, ૧૮૯૩. (ડી. આર. બાલાજીરાવ) ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને [...]
🪔 દીપોત્સવી
શોકમાં ડૂબી ન જાવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2021
‘અહા! પુત્રશોક જેવી બીજી કઈ જ્વાળા છે? આ ખોળિયામાંથી નીકળે છે ને? ખોળિયા સાથેનો સંબંધ - જેટલા દિવસ શરીર રહે તેટલા દિવસ રહે.’ ‘અક્ષય મરી [...]
🪔 દીપોત્સવી
અશાંતિ કેવી રીતે દૂર થાય?
✍🏻 શ્રીમા શારદાદેવી
November 2021
લોકો તેમનાં દુઃખ અને શોક માટે ફરિયાદ કરે છે અને કહે છે કે તેઓ પ્રભુને કેટલીયે પ્રાર્થનાઓ કરે છે પરંતુ દુઃખમાંથી છુટકારો મળતો જ નથી. [...]
🪔 દીપોત્સવી
યોગ દ્વારા તનાવમુક્તિ
✍🏻 ડૉ. કમલ પરીખ
november 2020
એકવીસમી સદીનું જીવન એટલે ભાગદોડની જિંદગી અને તે કારણે ઊભી થતી સમસ્યાઓનું સમાધાન એટલે યોગ. આજના આ ઝડપી યુગમાં યોગ એ જીવનનું મહત્ત્વનું અંગ છે. [...]
🪔 દીપોત્સવી
ઇસ્લામમાં યોગ
✍🏻 ડૉ. મહેબૂબ દેસાઈ
november 2020
દરેક ધર્મનાં મૂલ્યો અને વિચાર એક સમાન છે, પણ મંઝીલ પર પહોંચવાના માર્ગાે કે ક્રિયા ભિન્ન છે. અલબત્ત, યોગને આપણે ધર્મ કરતાં વિજ્ઞાન કહીએ તો [...]
🪔 દીપોત્સવી
બૌદ્ધ ધર્મમાં યોગસાધના
✍🏻 ડૉ. નિરંજના વોરા
november 2020
ભારતીય દર્શનશાસ્ત્રમાં ધ્યાન, યોગ, સમાધિ, સમાપત્તિ વગેરેનું વર્ણન મળે છે. યોગસાધનામાં ધ્યાનનું સર્વોપરી સ્થાન છે. કોઈ પણ આધ્યાત્મિક ઉપલબ્ધિ ધ્યાનસાધના વગર શક્ય નથી. ધ્યાન શબ્દ [...]
🪔 દીપોત્સવી
જૈન ધર્મમાં યોગ
✍🏻 ડૉ. રશ્મિ ભેદા
november 2020
આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ નિર્વાણ યા મોક્ષ તે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. તેમાં જૈન દર્શન પરમ આસ્તિક મોક્ષૈકલક્ષી [...]
🪔 દીપોત્સવી
યોગચતુષ્ટય અને શ્રીશ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
november 2020
જાણીતા કવિ અને ઇતિહાસવિદ્ સ્વ. રામધારીસિંહજી ‘દિનકર’ એ પોતાના પુસ્તક ‘संस्कृति के चार अध्याय’માં લખ્યું છે કે, ‘રામકૃષ્ણ પરમહંસ અનુભૂતિ હતા અને સ્વામી વિવેકાનંદ તેની [...]
🪔 દીપોત્સવી
શ્રીમદ્ ભાગવતમાં યોગ
✍🏻 સ્વામી ગુણેશાનંદ
november 2020
લોકવિશ્રુત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છે. ભગવદ્ સ્વરૂપ ભગવાન વ્યાસ દ્વારા પ્રણીત આ મહાપુરાણ સકામ કર્મ, નિષ્કામ કર્મ, સાધન-જ્ઞાન, સિદ્ધ-જ્ઞાન, સાધન-ભક્તિ, સાધ્ય-ભક્તિ, વૈધીભક્તિ, [...]
🪔 દીપોત્સવી
રામચરિત માનસમાં યોગ
✍🏻 સ્વામી સુખાનંદ
november 2020
શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે 'ભક્તિયોગ યુગધર્મ છે.' 'કલિયુગમાં અન્નગત પ્રાણ છે.' ભક્તિયોગમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિ વિકારોને વશમાં કરવાનો પ્રયત્ન કરવો નથી પડતો. ભગવાન પ્રત્યે [...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવ અને યોગ સમન્વય
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
november 2020
ભારતના રાષ્ટ્રીય જીવનનું વૈશિષ્ટ્ય સમન્વય છે. આપણાં શાસ્ત્રો કહે છે કે 'એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ.' સત્-વસ્તુ, નિત્ય વસ્તુ એક છે; પ્રબુદ્ધજનો પોતાના અનુભવો અને [...]
🪔 દીપોત્સવી
યોગની પ્રાપ્તિ - શારીરિક વ્યાધિ અને ઇલાજ
✍🏻 સ્વામી હર્ષાનંદ
november 2020
એક લક્ષાધિપતિએ ૫ોતાના પુત્રને સુખી બનવામાં સહાયક સર્વ ચીજોની યાદી તૈયાર કરવા માટે કહ્યું. પુત્રે ઉત્સાહપૂર્વક સત્તર ચીજોની યાદી તૈયાર કરી અને પિતા સમક્ષ લઈ [...]
🪔 દીપોત્સવી
લય યોગ
✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ
november 2020
લય અર્થાત્ વિસર્જન - સ્થૂળનું સૂક્ષ્મમાં વિલિનીકરણ, કાર્યનું કારણમાં મળી જવું. વૈશ્વિક પ્રક્રિયામાં સર્જન અને સ્થિતિની જેમ જ લયની અગત્યતા છે. હિન્દુ પરંપરા મુજબ ઈશ્વર [...]
🪔 દીપોત્સવી
કર્મયોગ વિશે ગીતા
✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ
november 2020
ગીતા મુખ્યત્વે નૈતિક નિયમની રૂપરેખા સાથે પ્રસંગોપાત્ત અત્રતત્ર આધ્યાત્મિક સિદ્ધાંતોને સ્પર્શતું સર્જનકાર્ય છે કે પછી તે આધ્યાત્મિકતાની સંપૂર્ણ પદ્ધતિ છે કે જેમાં તેના અંતિમ સિદ્ધાંતોને [...]
🪔 દીપોત્સવી
યોગના ચાર માર્ગ
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2020
આપણી મુખ્ય સમસ્યા છે મુક્ત થવાની, તો પછી એ સ્પષ્ટ છે કે આપણને જ્યાં સુધી આપણે પોતે નિર્વિશેષ હોવાની અનુભૂતિ થાય નહિ ત્યાં સુધી આપણે [...]
🪔 દીપોત્સવી
પ્રાસ્તાવિક
✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
october 2019
ગાંધીજી એક ક્રાંતિકારી વિચારક હતા. તેઓ માનવ-સ્વભાવમાં મહત્ત્વનો પલટો લાવવા મથ્યા. તેમની વાણી ભાવિયુગની વાણી હતી. એ વાણીને જેવી છે તેવી સ્વીકારી લેવાને બદલે ભાવિયુગને [...]
🪔 દીપોત્સવી
ગાંધીજી અને ચિકિત્સકોનો એક પરિવાર
✍🏻 સ્વામી તથાગતાનંદ
october 2019
તેઓ સત્યને ચાહતા હતા. ‘માનવના મનની પ્રતિછાયાથી તેના મનનું માપન કરી શકાય.’ મહાત્મા ગાંધી તો વાસ્તવિક રીતે સત્યની શોધના કરનાર હતા. તેમનું સમગ્ર જીવન સત્યમાં [...]
🪔 દીપોત્સવી
સત્ય એ જ કલિયુગની તપસ્યા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
october 2019
આજે આપણા બધા માટે ધર્મનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે ‘આજના અનિશ્ચિત સમયમાં ઈશ્વર જ આપણા એકમાત્ર આશ્રય [...]
🪔 દીપોત્સવી
૧૯૨૧માં મહાત્મા ગાંધીની બેલુર મઠની મુલાકાત
october 2019
મહાત્મા ગાંધીએ ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલુર મઠની મુલાકાત લીધી હતી. એ વખતે સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતીની ઉજવણી થતી હતી. તે વખતે ઉપસ્થિત લોકોએ ગાંધીજીને [...]
🪔 દીપોત્સવી
મહાત્મા ગાંધીજી અને હું
✍🏻 ડૉ. સેજલ શાહ
october 2019
ચેતનાનો ધોધ જે મારી નસેનસને રોમાંચિત કરીને મને સતત જાતને તપાસવાની, તપાવવાની અને તંતોતંત સમજવાની ચાવી પૂરી પાડે છે, તે છે ગાંધીજીનું જીવન. ૨૧મી સદીના [...]
🪔 દીપોત્સવી
મહાત્મા ગાંધીની દિનચર્યા
✍🏻 સોનલ પરીખ
october 2019
મહાત્મા ગાંધીની દિનચર્યા કેવી હતી, તેની વાત કરતાં પહેલાં એક નાનો પ્રસંગ જોઈએ : પ્રખર ગાંધીજન ડૉ. અભય બંગના પિતા ઠાકુરદાસ બંગ તરુણ હતા ત્યારની [...]
🪔 દીપોત્સવી
બાળશિક્ષણ અને મહાત્મા ગાંધી
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
october 2019
‘કેળવણી એટલે બાળકનાં મન, શરીર અને આત્માના જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધી તેને બહાર આણવા.’ - મહાત્મા ગાંધી શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન [...]





