• 🪔 દીપોત્સવી

    દરિદ્રનારાયણના વાણોતર ગાંધીજી

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    october 2019

    Views: 1190 Comments

    બાપુ દરિદ્રનારાયણના પૂજારી હતા. બાપુ પોતાના એકેએક કામમાં દરિદ્ર એટલે કે નીચામાં નીચા માણસનો પ્રથમ વિચાર કરતા. બાપુનો ધ્યાનમંત્ર હતો પછાતમાં પછાતની સેવા. બાપુને [...]

  • 🪔 દીપોત્સવી

    ગાંધીજી અને પત્રકારત્વ

    ✍🏻 રાજુલ દવે

    october 2019

    Views: 1270 Comments

    ગાંધીજી વિશે ખૂબ કહેવાયું અને લખાયું છે. એક આધ્યાત્મિક સંત પુરુષ તરીકે તેઓ જાણીતા છે, તો તેમની પ્રતિભા ભારતને સ્વરાજ મેળવી આપનાર રાજનીતિજ્ઞ રૂપે પણ [...]

  • 🪔 દીપોત્સવી

    દિલની મોટપ

    ✍🏻 મિખેલ શોલોખોવ

    october 2019

    Views: 880 Comments

    માનવ-ઇતિહાસની ક્રૂર, કરુણ ઘટનાઓ તેમજ રાષ્ટ્રિય સંસ્કૃતિના વિકાસની મધ્યમાં શ્રેયને કાજે એક થઈ જતા હોવાના માનવ-આત્માના પ્રબળ ઉદ્રેકના પ્રેરણાસભર પુરાવા મળી આવે છે. રાષ્ટ્રોના ભાગ્યનિર્માણની [...]

  • 🪔 દીપોત્સવી

    સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા

    ✍🏻 પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

    october 2019

    Views: 1120 Comments

    મહાત્મા ગાંધીજીની અહિંસાના સંદર્ભમાં અજાણ્યા એક પ્રસંગનું સ્મરણ થાય છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી સભામાં ગાંધીજીએ અંધારા ખૂણામાં એક માણસને ઊભેલો જોયો. એમની નજર એના [...]

  • 🪔 દીપોત્સવી

    પર્યાવરણનું રક્ષણ અને ખાદી

    ✍🏻 દેવેન્દ્રકુમાર દેસાઈ

    october 2019

    Views: 930 Comments

    ૧૯૧૫માં મહાત્મા ગાંધી સ્વદેશ પાછા ફર્યા અને જુદાં જુદાં સ્થળે ફરીને આશ્રમ સ્થાપવા માટે વિચારણા કરી. આખરે અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. કોચરબ આશ્રમમાં [...]

  • 🪔 દીપોત્સવી

    સાંપ્રત સમાજનાં માતપિતાની ભૂમિકા - ગાંધીજીવનના સંદર્ભમાં

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    october 2019

    Views: 1260 Comments

    સમગ્ર વિશ્વ ગાંધીજન્મની સાર્ધશતાબ્દી ઊજવી રહ્યું છે, ત્યારે જે વિષય મને સૂચવાયો છે તેનાં ત્રણ પાસાં છે. પ્રથમ સાંપ્રત સમાજનું સ્વરૂપ સમજવું પડે અને તે [...]

  • 🪔 દીપોત્સવી

    વધુ દુઃખદ

    ✍🏻 મીરાંબહેન

    october 2019

    Views: 870 Comments

    ગાંધીજીનો પ્રભાવ ભારત ઉપર અને જગત ઉપર વધારે કેમ ન પડ્યો ? જ્યારે આપણે દાંડીકૂચ વખતની લોકજાગૃતિ અથવા ગોળમેજી પરિષદ વખતે જે રાજ્દ્વારી કુનેહથી ગાંધીજીએ [...]

  • 🪔 દીપોત્સવી

    મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    october 2019

    Views: 1290 Comments

    કીર્તિમંદિર પાછળની ભૂમિકા મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના કુટુંબનું પૈતૃક નિવાસસ્થાન કીર્તિમંદિરને અડીને આવેલું છે. ૧૯૪૪માં બ્રિટિશ સરકારે આગાખાન [...]

  • 🪔 દીપોત્સવી

    સત્યાગ્રહ આશ્રમ, કોચરબ

    ✍🏻 શ્રીમતી ભદ્રા સવાઈ અને શ્રી કપિલ દેશવાલ

    october 2019

    Views: 1190 Comments

    કર્મવીર ગાંધી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૪ ડિસેમ્બરની ૧૯મીએ લંડન થઈ ભારત પાછા આવવા નીકળ્યા અને ૧૯૧૫ના જાન્યુઆરીની ૯મીએ મુંબઈ પહોંચ્યા. મુંબઈથી ૧૭મી જાન્યુઆરીએ રાજકોટ થઈ ગાંધીજી [...]

  • 🪔 દીપોત્સવી

    ગાંધીજીની નઈ તાલીમ : શાશ્વત જીવનદર્શન

    ✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ

    october 2019

    Views: 1450 Comments

    મહાત્મા ગાંધી દીક્ષિત નઈ તાલીમની પ્રાસંગિકતા કોઈ પણ શંકા કે સંશયથી પર છે. વાસ્તવમાં તે એક એવું કેળવણી તત્ત્વજ્ઞાન છે જે અમર્ત્ય છે. ખરેખર તો [...]

  • 🪔 દીપોત્સવી

    વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    october 2019

    Views: 1220 Comments

    મહાત્મા ગાંધીનું ૧૫૦મું જન્મવર્ષ ચાલી રહ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વ તેને ઊજવી રહ્યું છે. તે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અન્ય કાર્યક્રમો તો [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 ઈસાબેલ માર્ગેસન

    november 2018

    Views: 1000 Comments

    આપે વિનંતી કરી છે કે સ્વામી વિવેકાનંદની સાથે મારો પ્રથમ સંપર્ક અને તેઓની મહાનતા વિશે કંઈક લખવું. પરંતુ મને ખેદ છે કે લગભગ ૪૦ વર્ષના [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 એરિક હેમંડ

    november 2018

    Views: 1030 Comments

    સ્વામીજી જ્યારે લંડન આવ્યા ત્યારે એમણે ઘણા લોકોનું ધ્યાન આકર્ષ્યું. શિકાગોની વિશ્વધર્મ-પરિષદ દરમિયાન એમની ચારે તરફ જે આશ્ચર્ય અને પ્રશંસાના પરિવેશનું સર્જન થયું હતું ત્યાં [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 ઈ.ટી.સ્ટર્ડી

    november 2018

    Views: 1070 Comments

    જો કે હું આપના મહાન પૂર્વવર્તી સ્વામી વિવેકાનંદની સ્મૃતિસભામાં ઉપસ્થિત રહી શકીશ નહીં. છતાં પણ મને લાગે છે કે એમાં ભાગ લેનારા લોકો મારા જેવી [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામીજી વિશે મારા બાળપણની સ્મૃતિઓ

    ✍🏻 કોર્નેલિયા કોંગર

    november 2018

    Views: 1030 Comments

    ૧૮૯૩માં કોલંબિયન પ્રદર્શનના સમયે શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મ-પરિષદમાં વિભિન્ન ચર્ચના સભ્યો સ્વેચ્છાએ પોતાના પ્રતિનિધિઓને પોતપોતાના ઘરે રાખવા સહમત થયા. મારી નાની શ્રીમતી જ્હોન બી. લાયન પણ [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 કોન્સ્ટેન્સ ટાઉન

    november 2018

    Views: 940 Comments

    ૪૦ વર્ષ પહેલાં ભારતની પ્રાચીન દુનિયામાંથી એક યુવાન, સાહસિક અને સુંદર વ્યક્તિનું આગમન થયું, એમનું મુખમંડળ આત્મવિજયના આલોકથી જાજ્વલ્યમાન હતું. એમણે કોઈ નિમંત્રણ વિના, કોઈ [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 બાળ ગંગાધર તિલક

    november 2018

    Views: 970 Comments

    લગભગ ઈ.સ. ૧૮૯૨ની વાત છે. શિકાગોની વિશ્વપ્રદર્શનીમાં થયેલ સુપ્રસિદ્ધ ધર્મપરિષદની પહેલાં એકવાર હું મુંબઈથી પૂના પાછો ફરી રહ્યો હતો. વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશનથી મારા ડબ્બામાં એક [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    november 2018

    Views: 1000 Comments

    અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી [...]

  • 🪔 દીપોત્સવી

    શિકાગો ધર્મમહાસભાના એક જ્યોતિર્ધર

    ✍🏻 ડૉ. ગુણવંત શાહ

    november 2018

    Views: 1050 Comments

    સવા સો વરસ પહેલાંની આ વાત છે. બહુ સૂકલકડો નહિ તેમજ બહુ સ્થૂળકાય નહિ, મધ્યમ કદના બાંધાનો એક માનવી માથે જાડો ને ઘેરો એવો વીંટીયો [...]

  • 🪔 દીપોત્સવી

    એક અમેરિકન સન્નારીની નજરે સ્વામી વિવેકાનંદ

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    november 2018

    Views: 1050 Comments

    અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અભિવ્યક્તિની ઉત્કૃષ્ટ પ્રતિભા

    ✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ

    november 2018

    Views: 1050 Comments

    જાણીતા કવિ અને ઇતિહાસવિદ્ સ્વ. રામધારીસિંહજી ‘દિનકર’ એ પોતાના પુસ્તક ‘संस्कृति के चार अध्याय’માં લખ્યું છે કે, ‘રામકૃષ્ણ પરમહંસ અનુભૂતિ હતા અને સ્વામી વિવેકાનંદ તેની [...]

  • 🪔 દીપોત્સવી

    ચેતનાની વિરાટ મૂર્તિ - : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    november 2018

    Views: 1040 Comments

    ૧૮૯૪ના શિયાળામાં સ્વામીજીએ ડેટ્રોઈટમાં વ્યાખ્યાન આપ્યાં હતાં. મેરી સી. ફન્ક અને ક્રિસ્ટીન ત્યાં હાજર હતાં. તેમના શબ્દોમાં સ્વામીજી વિશેનાં સંસ્મરણો આપણે વાગોળીએ. મકાન સુધી પહોંચતાં [...]

  • 🪔 દીપોત્સવી

    પ્રભાવનું રહસ્ય

    ✍🏻 શ્રી યશવંત શુક્લ

    november 2018

    Views: 1130 Comments

    ૩૯ વર્ષની નાની વયે જેમણે દેહ છોડ્યો હતો એવા સ્વામી વિવેકાનંદ સમગ્ર ભારતની ચેતના ઉપર છવાઈ ગયા હતા. આજે લગભગ નવ દાયકા થવા આવ્યા હોવા [...]

  • 🪔 દીપોત્સવી

    સિંહનર નરેન્દ્ર

    ✍🏻 રિચાર્ડ પ્રેસકોટ

    november 2018

    Views: 690 Comments

    ૧૨૫ વર્ષ પહેલાં... એક અવનવું આશ્ચર્ય! ઘણી લાંબી મુસાફરી કરીને આપણા સૌથી પ્રિય સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ-પરિષદમાં જઈને સીધી-સાદી ભાષામાં આ શબ્દો ઉચ્ચાર્યા, ‘અમેરિકાનાં બહેનો અને [...]

  • 🪔 દીપોત્સવી

    માનવજાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથપ્રદર્શક

    ✍🏻 ડૉ. શંકર દયાલ શર્મા

    november 2018

    Views: 830 Comments

    આવા મહત્ત્વના પ્રસંગે ઉપસ્થિત રહી શકવા બદલ હું કેટલો ખુશ છું તેની આપને શી વાત કરું ! બંગાળ અને તેના મહાનગર કોલકાતાની મુલાકાત માટે હું [...]

  • 🪔 દીપોત્સવી

    જલતી રહો જ્યોત સંવાદિતાની

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    november 2018

    Views: 1040 Comments

    મા. રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા, આ સમાપનસત્રમાં આપ સૌની સમક્ષ અત્યંત વિશિષ્ટ અને આદરણીય અતિથિ એવા ભારતના રાષ્ટ્રપતિજીનું સ્વાગત કરવા હું ઊભો છું. જગતના [...]

  • 🪔 દીપોત્સવી

    વિશ્વધર્મ-પરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ

    ✍🏻 સ્વામી ગહનાનંદ

    november 2018

    Views: 900 Comments

    ૩૧મી મે, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મ-પરિષદ માટે સ્વામી વિવેકાનંદે આરંભેલી સફરનો દશકો સમગ્ર માનવજાત માટે એક મહત્ત્વનો દશકો બની રહ્યો છે. ૪થી જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામીજીના [...]

  • 🪔 દીપોત્સવી

    કન્યાકુમારીથી શિકાગો

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    november 2018

    Views: 1370 Comments

    ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળૂંબી રહ્યું હતું. આ અનંતતાની વચ્ચે એક [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ-પરિષદમાં જવા માટે કેવી રીતે પ્રેરાયા

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    november 2018

    Views: 970 Comments

    શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી વરાહનગર મઠની સ્થાપના થઈ. ત્યાર પછી એનું યોગ્ય સ્થાન, મઠવાસીઓનો નિભાવ અને તેની પ્રવૃત્તિઓ જેવા અનેક પ્રશ્નો ઊભા થયા. જે મળે તેનાથી [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ-પરિષદ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    november 2018

    Views: 1140 Comments

    વિશ્વના ઇતિહાસમાં જે અગણિત બનાવો બન્યા છે તેમાં ૧૮૯૩માં અમેરિકામાં યોજાયેલ વિશ્વધર્મ-પરિષદ પણ એક મહત્ત્વનો બનાવ છે. આ બનાવ ભારતીય ઇતિહાસ માટે પણ એક વળાંક [...]

  • 🪔 દીપોત્સવી

    ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગિની નિવેદિતાનું યોગદાન

    ✍🏻 સ્વામી મુક્તિમયાનંદ

    november 2017

    Views: 1480 Comments

    ‘જગતને આજે જે વસ્તુની આવશ્યકતા છે એ છે ચારિત્ર્ય. સંસારને એવી વ્યક્તિઓની આવશ્યકતા છે કે જેમનાં જીવન સ્વાર્થગંધ રહિત જ્વલંત પ્રેમના ઉદાહરણરૂપ હોય. એ પ્રેમ [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાના પત્રોમાં ભારતીય નારી

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    november 2017

    Views: 1130 Comments

    (અનુ. શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) ભગિની નિવેદિતાના પત્રો તેમની મેધાવી નિરીક્ષણશક્તિ અને સંવેદનાઓ વિશે આપણને એક જુદો જ અનુભવ કરાવે છે. તેમની દસ્તાવેજીકરણની આગવી પદ્ધતિ તેમના [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા - ઈતિહાસનું આશ્ચર્ય

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    november 2017

    Views: 1200 Comments

    કોઈકવાર મનભાવતી કલ્પના-ક્રીડા કરતાં પણ નક્કર વાસ્તવિકતા અનોખી રીતે જ જબરો ચમત્કાર અને અહોભાવ સર્જતાં દેખાય છે ! ભગિની નિવેદિતા એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. દૂર [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાનું ભારતીયતાનું ગૌરવ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    november 2017

    Views: 970 Comments

    ઇતિહાસમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ યુગપુરુષ એક ચોક્કસ હેતુ માટે આવે છે ત્યારે તેને મદદ કરવા અનેક લોકો તેમની સાથે જોડાય છે. [...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમા કાલી અને નિવેદિતા

    ✍🏻 શ્રી ભાણદેવ

    november 2017

    Views: 1030 Comments

    કાલી કરાલવદના । કંઠે મુંડમાળધારિણી । પ્રલંયકરી, ખડ્ગધારિણી। આસુરી બળોની ધ્વંસકારી તારી ભીષણ તાંડવલીલા બાહ્ય રીતે કંપાવનારી છે... પરંતુ ભક્તો તારી ચેતનાના ઊંડાણમાં તારી સાથે [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાનું શિક્ષણકાર્ય - ભારતીયતાના પરિપ્રેક્ષ્યમાં

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    november 2017

    Views: 1120 Comments

    એક સમર્થ વ્યક્તિએ કરેલા સંકલ્પને ચરિતાર્થ કરવા માટે કોઈ વાર ભગવાન મહાકાલ બીજી સમર્થ વ્યક્તિનું નિર્માણ કરે, એવું બનતું હોય છે. ભારતની સ્ત્રીઓને કેળવણીનો પ્રકાશ [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાની કન્યાશાળાનું શિક્ષણકાર્ય

    ✍🏻 સ્વામી મેધજાનંદ

    november 2017

    Views: 1170 Comments

    ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે, [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાજીની પશ્ચિમ ભારત યાત્રા

    ✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ

    november 2017

    Views: 1080 Comments

    ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ એલિઝાબેથ નોબલ (28 ઓક્ટોબર, 1867 - 13 ઓક્ટોબર, 1911). તેઓ સ્કોટ્સ આઇરિશ (અર્થાત્ બ્રિટિશ)મૂળનાં હતાં. ભગિની નિવેદિતા એટલે આધુનિક યુરોપ [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાની યાત્રા

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    november 2017

    Views: 910 Comments

    માર્ગરેટથી નિવેદિતા સ્વામી વિવેકાનંદની પ્રિય શિષ્યા માર્ગરેટ નોબલની ભારત આવવાની તીવ્ર ઇચ્છા જોઈને સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘ભારતના સમાજ માટે તમારી જે કાર્ય કરવાની ઇચ્છા [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા : એક આધ્યાત્મિક સંતાન

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    november 2017

    Views: 1150 Comments

    ‘સિસ્ટર નિવેદિતા વિદ્વાન અને સર્વક્ષેત્રીય પ્રતિભા ધરાવનાર હતાં. તેમના સ્વભાવની બીજી પણ લાક્ષણિકતા હતી કે તેઓ પાસે અદ્ભુત શક્તિ હતી. આ શક્તિનો ઉપયોગ તેઓ અન્યના [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાનું સાદગીભર્યું અને તપસ્યામય જીવન

    ✍🏻 સ્વામી સુખાનંદ

    november 2017

    Views: 1010 Comments

    એક પૂજારી જુદા જુદા બગીચામાં ફરતો હતો. ઘણાં બધાં પુષ્પો જોતાં જોતાં અચાનક એક પુષ્પ પર એની નજર ઠરી. એને એમ થયું કે ‘અહા! કેટલું [...]

  • 🪔 દીપોત્સવી

    માર્ગરેટનું ભગિની નિવેદિતામાં રૂપાંતર - એક વિરલ ઘટના

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    november 2017

    Views: 1010 Comments

    ‘જેમણે પોતાનું સર્વસ્વ ભારતને સમર્પણ કર્યું છે તે ભગિની નિવેદિતા અહીં ચિર વિશ્રામ કરી રહ્યાં છે.’ દાર્જિલિંગના સ્મશાનમાં જે જગ્યાએ નિવેદિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા [...]

  • 🪔 દીપોત્સવી

    ઊંચેરું આહ્વાન અને અફર આગમન

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    november 2017

    Views: 1310 Comments

    ‘જ્યારે અહીં પાછો ફરીશ ત્યારે હું સમાજ પર બોમ્બની જેમ ફૂટીશ.’ પરમ ગુરુ રામકૃષ્ણદેવ (1836-1886)ની ચિરવિદાય પછી તેમના અનેક શિષ્યોની જેમ વિવેકાનંદ (1863-1902)ને પણ નકરું [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત

    ✍🏻 શ્રી મહેન્દ્ર જોશી

    november 2017

    Views: 1290 Comments

    પ્રથમ મુલાકાત : જ્યારે સ્વામી વિવેકાનંદ 1895ના નવેમ્બરમાં ઇંગ્લેન્ડના બૌદ્ધિક પરિવારમાં વ્યાખ્યાન માટે ગયા ત્યારે ઇસાબેલ માર્ગેસનના ઘેર માર્ગરેટ (ભગિની નિવેદિતા)ની સ્વામી વિવેકાનંદ સાથે પહેલી [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા - વિદ્યાર્થિની અને શિક્ષિકા

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    november 2017

    Views: 1160 Comments

    સ્વામી વિવેકાનંદનાં વિદેશી શિષ્યા કુમારી માર્ગરેટ નોબલ કે જેમણે ભગવાનને અને ભારતને પૂરાં સમર્પિત થઈને પોતાના મહાન ગુરુ સ્વામી વિવેકાનંદના જીવનકાર્ય અને સંદેશને સમગ્ર વિશ્ર્વમાં [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાનું માનવ-સેવાકાર્ય

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    november 2017

    Views: 1240 Comments

    રામકૃષ્ણ મઠ અને મિશનનો મુખ્ય ખઘઝઝઘ-મુદ્રાલેખ છે ‘શિવજ્ઞાને જીવસેવા.’ આ નવીન મંત્ર ખરેખર તો અવતારવરિષ્ઠ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના મુખારવિંદમાંથી ઉદ્ધૃત થયો હતો અને એમના પટ્ટશિષ્ય એવા [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાનું જીવનકવન અને ભારતની ઓળખ

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    november 2017

    Views: 1270 Comments

    ભગિની નિવેદિતાની ગોપાલેર મા (ગોપાલની મા)ની મુલાકાત વિશે જ્યારે સ્વામીજીએ સાંભળ્યું, ત્યારે તેના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા, ‘ઓહ! જેમને તમે મળ્યાં એ તો છે [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    november 2017

    Views: 1050 Comments

    સ્વતંત્ર આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલ માર્ગરેટ નોબલે ભારતવર્ષની નવજાગૃતિ માટે સર્વસ્વનું અર્પણ કર્યું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આ તેજસ્વી સંતાને નવજાગરણને પ્રેરણા આપવા સમસ્ત ભારતવર્ષમાં ભ્રમણ આદર્યું. [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    november 2017

    Views: 1050 Comments

    જેમણે વિદેશી હોવા છતાં ભારતને પોતાની માભોમ બનાવી અને આ ભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એવા એક મહાન આત્માની જન્મજયંતીના શતાબ્દીમહોત્સવની આજે આપણે [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાની અમૂલ્ય ભેટ

    ✍🏻 સંકલન

    november 2017

    Views: 920 Comments

    આપણે સૌ મઠ-મિશનોનાં મંદિરોમાં તેમજ ભક્તજનોનાં ગૃહમંદિરોમાં તેમજ અન્ય સ્થળોએ પણ શ્રીમા શારદાદેવીનો પૂજા માટે રખાયેલો ફોટો જોઈએ છીએ. શ્રીમા શારદાદેવી સુખાસનમાં બેઠેલાં છે. આ [...]