• 🪔 સંત કથા

    સંત કવિ દાસી જીવણસાહેબ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    september 2016

    Views: 1340 Comments

    સતનો મારગ છે શૂરાનો ગામડે ગામડે અને ટીંબે ટીંબે જ્યાં સંત શૂરા અને સતિયુંનાં બેસણાં છે, એવી ગુણીયલ ગુજરાતી ધરતી છે. આ ધરતીને માથે ગામડે [...]