• 🪔 પ્રાસંગિક

    નામનો મહિમા

    ✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય

    april 2020

    Views: 1240 Comments

    નામ વિશે ગોસ્વામીજીની જે ધારણા છે, નામ-રામાયણના રૂપે જેવી રીતે એમણે શ્રીરામની સાથે એમના નામની તુલના કરી છે, એના પર વિચાર ચાલે છે. પ્રસંગ વિચારપ્રધાન [...]

  • 🪔 પ્રાસંગિક

    પ્લેગ અને સ્વામી વિવેકાનંદની અભયવાણી

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    april 2020

    Views: 1320 Comments

    આજે કોરોના વાઈરસરૂપ એક વૈશ્વિક પડકાર આપણી સમક્ષ આવી ઊભો છે. આ કટોકટીના સમયમાં આવો આપણે સૌ સ્વામી વિવેકાનંદની અભયવાણી યાદ કરીએ. ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને [...]

  • 🪔 પ્રાસંગિક

    કોરોના વાયરસનું સંકટ - આપણું કર્તવ્ય

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    april 2020

    Views: 1320 Comments

    કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણું શું કર્તવ્ય છે તેના વિશે થોડી વાતો કરવાની છે. સૌથી પહેલી વાત તો, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી ચૈતન્ય મહાપ્રભુ

    ✍🏻 શ્રી મોરારજી દેસાઈ

    march 2020

    Views: 1630 Comments

    ભારતના મહાન સંતોમાં શ્રીચૈતન્ય મહાપ્રભુનું નામ ઘણું જાણીતું છે. એમનો જન્મ ઈ.સ. ૧૪૮૬ના ફેબ્રુઆરીમાં નવદ્વીપમાં થયો હતો. તે દિવસ હોળીનો એટલે કે ફાગણ સુદ પૂનમનો [...]

  • 🪔 પ્રાસંગિક

    મહાશિવરાત્રી પર્વ

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    february 2020

    Views: 1280 Comments

    ભગવતી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. તપશ્ચર્યા ઉગ્ર બનાવવા તેઓ આહાર માટેની એક પછી એક વસ્તુનો ત્યાગ કરી [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી બ્રહ્માનંદ સાથે પ્રશ્નોત્તરી

    february 2020

    Views: 1080 Comments

    સ્થાન : બલરામ મંદિર, કલકત્તા (૪ ફેબ્રુઆરી, ૧૯૧૮) પ્રશ્ન : મહારાજ, આપે એ દિવસે કહ્યું હતું, મનને બે ઉપાય દ્વારા સ્થિર કરવું જોઈએ. હું કયા [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની વિલક્ષણ ગુણસમૃદ્ધિ

    ✍🏻 સ્વામી પ્રેમાનંદ

    february 2020

    Views: 1510 Comments

    એક રાત્રે હું શ્રીઠાકુરના ઓરડામાં સૂતો હતો. નિ :સ્તબ્ધ રાત્રીમાં મારી ઊંઘ ઊડી અને મેં જોયું તો એમને મેં એક છેડેથી બીજે છેડે આવતાંજતાં અને [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમાના શબ્દોમાં શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    february 2020

    Views: 1600 Comments

    મેં શ્રીઠાકુરને ક્યારેય પણ દુ :ખી નથી જોયા. તેઓ બધાની સાથે આનંદપૂર્વક રહેતા, પછી ભલે એ પાંચ વર્ષનું બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય. બેટા, [...]

  • 🪔 પ્રાસંગિક

    મહાન સત્યોના ઉદ્ધોષક

    ✍🏻 ભગિની ક્રિસ્ટિન

    january 2020

    Views: 1110 Comments

    એવા એક મનુષ્યને મેં જોયો છે, તેની વાણી સાંભળી છે અને તેના પ્રત્યે શ્રદ્ધા નિવેદિત કરી છે. એમનાં જ ચરણોમાં નમીને મેં મારા આત્માનો અનુરાગ [...]

  • 🪔 પ્રાસંગિક

    મારા જીવનદીપક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી શુદ્ધાનંદ

    january 2020

    Views: 1740 Comments

    ‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે.’ ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક મોટા ખંડમાં બેઠા હતા. રામકૃષ્ણ સંઘના જે [...]

  • 🪔 પ્રાસંગિક

    ધ્યાન અને જપ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    january 2020

    Views: 1150 Comments

    શ્રીમહારાજે એક ભક્તની સ્થિતિ જાણવાની ઇચ્છા કરી : ‘આજકાલ શું તમે ધ્યાન કે પ્રાર્થના કરો છો ?’ ભક્ત : ના મહારાજ, કંઈ પણ નથી કરતો. [...]

  • 🪔 પ્રાસંગિક

    આધ્યાત્મિક શક્તિના ડાયનેમોઃ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 કામાખ્યાનાથ મિત્ર

    january 2020

    Views: 1090 Comments

    ૧૮૯૭માં મને વિશ્વવિખ્યાત સંન્યાસી અને યુગનિર્માતા સ્વામી વિવેકાનંદના દર્શનનું સૌભાગ્ય બલરામ બોઝના ઘેર પ્રાપ્ત થયું હતું. બૌદ્ધિક પરિવેશમાં બાળપણ-યુવાની વીત્યાં. ધર્મ મારા માટે અંતરાત્માની ખોજ [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ સાથેના અવિસ્મરણીય દિવસો

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    january 2020

    Views: 1240 Comments

    ૧૯૦૦ના ડિસેમ્બરના પ્રારંભમાં સ્વામીજી ભારત પાછા ફર્યા. તેઓ વિષાદગ્રસ્ત માતા સેવિયરને આશ્વાસન આપવા માયાવતી જવા આતુર હતા. એ વખતે માયાવતી પહોંચવા માટે યાત્રીએ કાઠગોદામ સુધી [...]

  • 🪔 પ્રાસંગિક

    વાત્સલ્ય-રૂપિણી મા શારદા

    ✍🏻 સ્વામી શાંતાનંદ

    december 2019

    Views: 1050 Comments

    આ વાત છે ૧૯૦૪ની. પૂજનીય જીતેન મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) અને હું વચમાં વચમાં બાલીથી નૌકા પાર કરીને દક્ષિણેશ્વર જઈ ઉપસ્થિત થતા. રામલાલ દાદા મા કાલીનો [...]

  • 🪔 પ્રાસંગિક

    કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    december 2019

    Views: 1320 Comments

    મિસ્ટર બોમગાર્ટ (Mr. Baumgardt) ‘કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ’ લેખમાળાના સપ્ટેમ્બર, ૨૦૧૯માં પ્રકાશિત પ્રથમ ભાગમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ ૩ ડિસેમ્બર, ૧૮૯૯ના રોજ કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમાની કૃપા થઈ !

    ✍🏻 સ્વામી અભયાનંદ

    december 2019

    Views: 1210 Comments

    એક દિવસ બાબુરામ મહારાજે મને કહ્યું, ‘જો, આજે આ છોકરો આવ્યો છે. તે કોલકાતાથી પરિચિત નથી. કાલે તેને શ્રીમા દીક્ષા આપશે. સવારે તું એને લઈ [...]

  • 🪔 પ્રાસંગિક

    અંતર્યામી શ્રીમાનાં દિવ્ય દર્શન

    ✍🏻 શ્રી જિતેન્દ્રકુમાર સાહા

    december 2019

    Views: 1060 Comments

    એ સમયે (૧૯૧૯) હું ૨૧ વર્ષનો યુવાન હતો. અચાનક એક દિવસ મને મિત્ર મન્મથ રાયનો પત્ર મળ્યો, ‘આવી જા, શ્રીમા પાસે જવું છે.’ એ વખતે [...]

  • 🪔 પ્રાસંગિક

    કરુણામયી મા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    december 2019

    Views: 1090 Comments

    ૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી. [...]

  • 🪔 પ્રાસંગિક

    મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    november 2019

    Views: 1050 Comments

    દુનિયાના મહાન નેતાઓને બે વિભાગમાં વહેંચી શકાય. પહેલા વિભાગમાં એ નેતાઓ આવી શકે કે જેમનો પોતાના સમકાલીન લોકોનાં જીવન અને વિચારો પર વત્તે-ઓછે અંશે પ્રભાવ [...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રયોગશીલ મહામાનવ ગાંધી

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    november 2019

    Views: 1140 Comments

    જ્યારે ગાંધીજીને ગોળી વાગી અને ‘હે રામ !’ એ અંતિમ શબ્દો સાથે ઢળી પડ્યા, ત્યારે આ સિવાય બીજા કોઈ શબ્દોચ્ચાર સાથે તેમણે અંતિમ શ્વાસ લીધા [...]

  • 🪔 પ્રાસંગિક

    મહાત્મા ગાંધીની કર્મભૂમિ : વર્ધા-સેવાગ્રામ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    november 2019

    Views: 1290 Comments

    ગાંધીજીને એક સામાન્ય સાદા ખેડૂત જેવું જીવન જીવવાનું પસંદ હતું. એમણે રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગામડાંના પુનરુદ્ધારનું કાર્ય કર્યું. કાર્યકરો ગાંધીજીના સ્વપ્નને સાકાર કરે એવી તાલીમ [...]

  • 🪔 પ્રાસંગિક

    ગાંધી મનુષ્ય તરીકે

    ✍🏻 માર્ગારેટ ઇઝાબેલ કોલ

    november 2019

    Views: 1100 Comments

    જેમની જન્મ શતાબ્દી આવતા વર્ષે ઊજવવાની છે (અત્યારે ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે) તે મોહનદાસ કરમચંદ ગાંધીને હું કદી મળી નથી. તેનું મને દુ :ખ [...]

  • 🪔 પ્રાસંગિક

    કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    november 2019

    Views: 1160 Comments

    મીડ ભગિનીઓ (Mead Sisters) સપ્ટેમ્બર, ૨૦૧૯ ના અંકમાં આપણે જોયું કે ૩ ડિસેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ અમેરિકાના સૌથી સમૃદ્ધ રાજ્ય કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા છે. સર્વ [...]

  • 🪔 પ્રાસંગિક

    બેલુર મઠની જૂની યાદો : સ્વામી વિજ્ઞાનાનંદ કથિત

    ✍🏻 સંકલન

    november 2019

    Views: 1070 Comments

    જે દિવસે બેલુર મઠની સ્થાપના થઈ હતી એ દિવસે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘૧૦ વર્ષથી મારા માથા ઉપર (મઠ સ્થાપનનો) જે ભાર હતો તે [...]

  • 🪔 પ્રાસંગિક

    ગાંધીજીવનનું હાર્દ

    ✍🏻 જી. રામચંદ્રન

    november 2019

    Views: 1090 Comments

    ગાંધીજીના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. તેઓ એકીસાથે સંત, ક્રાંતિકારી, રાજકારણી પુરુષ, સમાજસુધારક, અર્થશાસ્ત્રી, ધાર્મિક પુરુષ, શિક્ષણશાસ્ત્રી, અને સત્યાગ્રહી પણ હતા; તેઓ શ્રદ્ધા અને બુદ્ધિના પણ [...]

  • 🪔 પ્રાસંગિક

    ગાંધીજી અને મનુષ્યનું ભાવિ

    ✍🏻 શ્રી મોરારજી દેસાઈ

    november 2019

    Views: 1320 Comments

    ગાંધીજીના અવસાનના બે દાયકામાં તો ઘણા માણસોને જીવનમાં આદર્શવાદ વિશે થાક ચડ્યો છે અને એમના ઉપદેશને તેઓ પહેલાં જેટલા મૂલ્યવાન કે પ્રમાણભૂત ગણતા નથી. જ્યારે [...]

  • 🪔 પ્રાસંગિક

    ગાંધીજી ક્યાં છે ?

    ✍🏻 લુઈ ફિશર

    november 2019

    Views: 1040 Comments

    ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યાની સ્મૃતિ અમેરિકાને સતાવતી અને તેના ભાગ્યને ઘડતી રહી છે. તેઓ અમેરિકામાં મહાત્મા ગાંધીના સૌથી વધુ પ્રભાવક, લોકલાડીલા અને જાણીતા [...]

  • 🪔 પ્રાસંગિક

    એક ભારત, શ્રેષ્ઠ ભારત

    ✍🏻 શ્રી નરેન્દ્ર મોદી

    september 2019

    Views: 1460 Comments

    સ્વામી વિવેકાનંદ : શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવા માટે હું મારી જાતને સદ્ભાગી માનું છું. મને કહેવામાં આવ્યું છે કે યુવાનો [...]

  • 🪔 પ્રાસંગિક

    સૃજનશીલતા અને પ્રાણાયામ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    august 2019

    Views: 1130 Comments

    પ્રાણાયામ વિષે ઘણા ભ્રામક વિચારો આજે પ્રચલિત છે. પ્રાણને શ્વાસોચ્છ્વાસ સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રાણને સંયમમાં લાવવાનું સાધન માત્ર છે. આપણા ઋષિઓએ સાક્ષાત્કાર [...]

  • 🪔 પ્રાસંગિક

    દ્વાદશ - જ્યોતિર્લિંગસ્તોત્ર

    august 2019

    Views: 1240 Comments

    सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ।।1।। भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ।।1।। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् ।।1।। तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् ।।2।। अवन्तिकायां विहितावतारं [...]

  • 🪔 પ્રાસંગિક

    સૃજનશીલતા અને યોગ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    july 2019

    Views: 1060 Comments

    એક સમય હતો કે જયારે આપણે વર્ષો વર્ષ સુધી એકના એક જ કાર્યનું પુનરાવર્તન કરતા જતા હતા. ખેડૂત, એકાઉન્ટન્ટ, ડાૅક્ટર, શિક્ષક, સૈનિક, મેનેજર, વકીલ, એન્જિનિયર [...]

  • 🪔 પ્રાસંગિક

    યોગ અને આત્મવિકાસ

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    july 2019

    Views: 1020 Comments

    શ્રી આર. નટરાજને સ્વામી શ્રીધરાનંદજીને પૂછ્યું - પશ્ચિમમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે, સાથે સાથે તેના વિશે ગેરસમજ પણ પ્રવર્તે છે. અહીંના લોકો કંઈક [...]

  • 🪔 પ્રાસંગિક

    યોગ અને ટાઇમ મેનેજમેન્ટ

    ✍🏻 સ્વામી સર્વપ્રિયાનંદ

    july 2019

    Views: 1090 Comments

    અમેરિકાના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મિહાલી ચેકોનમિહાલીના પ્રખ્યાત પુસ્તક 'Flow' કે જેમાં એકાગ્રતાની શક્તિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને જે પુસ્તકને આધુનિક મનોવિજ્ઞાનમાં પાયાનું પુસ્તક [...]

  • 🪔 પ્રાસંગિક

    શાશ્વત શાંતિ અને આપણો ‘બુદ્ધ સ્વભાવ’

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    june 2019

    Views: 1190 Comments

    વેદાંત અનુસાર બહિ :કરણ, અંત :કરણ, અને આત્મા આ ત્રણના સમન્વય સ્વરૂપ છે આપણું માનવજીવન. બહિ :કરણ એટલે આપણું શરીર અને આંખ, કાન, નાક, વગેરે [...]

  • 🪔 પ્રાસંગિક

    યમકવર્ગ

    may 2019

    Views: 1070 Comments

    સનાતન હિન્દુ ધર્મ પરંપરામાં જેમ ‘ભગવદ્ ગીતા’નું મહત્ત્વ છે, તેવી જ રીતે બૌદ્ધ પરંપરામાં ‘ધમ્મપદ - ધર્મનાં પદો’નું મહત્ત્વ છે. આ ગ્રંથની રચના બૌદ્ધ ગુરુઓએ [...]

  • 🪔 પ્રાસંગિક

    ગુડી પડવો - ચેટી ચાંદ

    april 2019

    Views: 1000 Comments

    ચૈત્ર સુદિ પ્રતિપદા એટલે કે પડવાને મહારાષ્ટ્રના લોકો ગુડી પડવા (ગુઢી પાડવા) ના નામે ઊજવે છે. આ પર્વ વસંતનું પર્વ છે અને મરાઠી લોકો ચાંદ્ર [...]

  • 🪔 પ્રાસંગિક

    સહજાનંદ સ્વામી : જીવન અને સંદેશ

    ✍🏻

    april 2019

    Views: 930 Comments

    ચૈત્ર સુદિ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાનશ્રી સ્વામીનારાયણનો જન્મ ૩જી એપ્રિલ, ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭)ના રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામમાં થયો હતો. આ સંપ્રદાયના અનુયાયીઓ [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરના અનન્ય સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદ

    march 2019

    Views: 1130 Comments

    યોગીન્દ્રનાથ રાય ચૌધરીનો જન્મ એક સમૃદ્ધ, ખાનદાન કુળમાં, ૩૦મી માર્ચ ૧૮૬૧ ફાગણ સુદ ચોથને દિવસે દક્ષિણેશ્વરમાં થયો હતો. એના પિતા પવિત્ર બ્રાહ્મણ હતા અને અઘ્યાત્મની [...]

  • 🪔 પ્રાસંગિક

    લોકોનો માનીતો તહેવાર હોળી

    march 2019

    Views: 1070 Comments

    હોળીનો તહેવાર લોકહૃદયમાં ઘર કરી ગયો છે. ભારતભરમાં નાતજાત, ધર્મસંપ્રદાય, ઊંચનીચ, ગરીબ-તવંગરના ભેદભાવ વિના આ તહેવારને બધા લોકો સાથે મળીને પ્રેમપૂર્વક ઉજવે છે. ફાગણ માસની [...]

  • 🪔 પ્રાસંગિક

    વિદ્યાદાયિની મા સરસ્વતી

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    february 2019

    Views: 1230 Comments

    મહા સુદિ પાંચમનો દિવસ પવિત્ર દિવસ ગણાય છે. એને વસંતપંચમી કહેવામાં આવે છે અને તે દિવસે ભારતના ઘણા પ્રદેશોમાં મા સરસ્વતીની વિભિન્ન રૂપે પૂજા થાય [...]

  • 🪔 પ્રાસંગિક

    વિવેકાનંદે વૈશ્વિક ધર્મનો ઉપદેશ આપ્યો

    ✍🏻 એમ. સી. ચાગલા

    january 2019

    Views: 1030 Comments

    સ્વામી વિવેકાનંદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સેતુ હતા. તેઓ ભારતના મહાન અને નામાંકિત સપૂત હતા. તેઓ જેમ ભારતમાં સુખ્યાત બન્યા તેવી જ રીતે પશ્ચિમમાં પણ [...]

  • 🪔 પ્રાસંગિક

    એક અકિંચન સંન્યાસી

    ✍🏻 નગેન્દ્રનાથ ગુપ્ત

    january 2019

    Views: 930 Comments

    જ્યારે સ્વામી વિવેકાનંદ એક અકિંચન સંન્યાસીના રૂપે કોઈ મિત્ર વિના અને આનુષંગિક માહિતી કે પત્ર વિના અમેરિકા પહોંચી ગયા ત્યારે એમની પાસે બૌદ્ધિક અને આધ્યાત્મિક [...]

  • 🪔 પ્રાસંગિક

    મારા ગુરુદેવનો સ્વદેશપ્રેમ

    ✍🏻 ભગિની નિવેદિતા

    january 2019

    Views: 1090 Comments

    ભારતમાતા સાથે લગાવ એક બાબત મારા ગુરુદેવની (સ્વામી વિવેકાનંદની) પ્રકૃતિમાં ઘર કરી ગઈ હતી તથા એને બરોબર કેવી રીતે રાખવી, એ તેઓ પોતે પણ ઠીકઠીક [...]

  • 🪔 પ્રાસંગિક

    બેલુર મઠમાં ઈશુ ખ્રિસ્તની પૂજા

    ✍🏻 સ્વામી ઓંકારેશ્વરાનંદ

    december 2018

    Views: 1300 Comments

    આવતીકાલે ઘણા મોટા પર્વનો દિવસ છે. આજે ઈશુ ખ્રિસ્તનો જન્મદિવસ છે. મઠમાં સંધ્યા આરતી પછી વિશ્રામકક્ષમાં એમની પૂજા અને આરતી થશે. ડૉ.કાંજીલાલ કોલકાતાથી ફળમૂળ વગેરે [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અખંડાનંદનાં વિવિધ રૂપ

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    october 2018

    Views: 1180 Comments

    દુર્ગાપૂજાના સમયે એક ભક્ત પત્નીવિયોગથી અત્યંત વ્યાકુળ થઈને પોતાનાં પુત્રપુત્રીઓને સાથે લઈને આશ્રમમાં આવ્યા. બાબાએ (સ્વામી અખંડાનંદજી) એની સાથે ઘણા આનંદમાં લગભગ બે મહિના વિતાવ્યા. [...]

  • 🪔 પ્રાસંગિક

    નવરાત્રી પર્વ અને નવદુર્ગા

    october 2018

    Views: 1160 Comments

    આસો મહિનો તહેવારોનો મહિનો છે. નવરાત્રી, દશેરા, શરદપૂર્ણિમા, વાઘબારસ - પોડાબારસ (આસો વદિ બારસ), ધનતેરસ, કાળીચૌદશ અને દીપાવલી. અહીં આપણે નવરાત્રીના તહેવારમાં નવદુર્ગાની થતી પૂજાની [...]

  • 🪔 પ્રાસંગિક

    ચાલો આપણે સૌ સાથે મળીએ અને ઘડીભરનો આનંદ રળીએ

    ✍🏻 સંકલન

    september 2018

    Views: 1080 Comments

    શ્રીરામકૃષ્ણ આશ્રમ-વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન 29 જુલાઈ, 2018ના રોજ સવારના 8:00 થી સાંજના 5:35 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન યોજાયું હતું. [...]

  • 🪔 પ્રાસંગિક

    વિશ્વવિખ્યાત ફિલસૂફ-શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    september 2018

    Views: 1080 Comments

    5મી સપ્ટેમ્બરે ડૉ. શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્ર ‘શિક્ષક દિન’ રૂપે ઉજવે છે. તેમનો જન્મ 1888માં સર્વપલ્લીમાં થયો હતો. 1962માં તેમણે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદજી

    september 2018

    Views: 1060 Comments

    કોલકાતાની ઉત્તરે આશરે પચ્ચીસ માઈલને અંતરે આવેલા ચોવીસ પરગણાના રાજપુર (જગદ્દાલ) ગામમાં ઇ.સ. 1828માં ગોપાલચંદ્ર ઘોષનો જન્મ થયો હતો. એમના કુટુંબ વિશે ફક્ત એટલું જ [...]

  • 🪔 પ્રાસંગિક

    જીવનનો આનંદ અને તપની વસંત ક્ષમાપના

    ✍🏻 શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

    september 2018

    Views: 1210 Comments

    ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ [...]

Total Views: 244
By Published On: September 16, 2021Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram