• 🪔 પ્રાસંગિક

    રક્ષાબંધન

    august 2018

    Views: 1000 Comments

    શ્રાવણ મહિનો તહેવારનો મહિનો છે, શિવ મહિમાનો મહિનો છે. શ્રાવણમાં શિવોપાસના શ્રેષ્ઠ ગણાય છે. શિવને જલાભિષેક અને બિલ્વપત્ર મંત્રોચ્ચાર  સાથે અર્પણ કરાતાં હોય ત્યારે આપણે [...]

  • 🪔 પ્રાસંગિક

    પૂર્ણાવસ્થાએ પહોંચેલ સ્વામીજીના ગુરુદેવ

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    july 2018

    Views: 960 Comments

    ‘આ સંસારની કોઈપણ વસ્તુ કરતાં ધર્મ વધારે સહેલાઈથી લઈદઈ શકાય છે.’ ‘ઈશ્ર્વરને કેવી રીતે જાણવો?’ ‘તેનું રોજ રોજ નામસ્મરણ કરીએ, એટલે આપણે તેની વધુ ને [...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રાસંગિક : કબીરસાહેબ

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    june 2018

    Views: 1180 Comments

    કબીર હિન્દી સાહિત્યમાં એક મહિમાવાન વ્યક્તિત્વ છે. એમના જન્મ સમય વિશે એક છંદ પ્રચલિત છે, પણ એની પ્રમાણભૂતતા સિદ્ધ કરી શકાય તેમ નથી. છંદ આ [...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રાસંગિક : દેવી માતા ગાયત્રી

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    june 2018

    Views: 1210 Comments

    જયેષ્ઠ સુદી અગિયારસને ગાયત્રીના જન્મદિન રૂપે ભારતના ઘણા ભાગોમાં આપણે ઉજવીએ છીએ. ૐ ભુર્ભુવ: સ્વ: તત્ સવિતુર્વરેણ્યમ્ । ભર્ગોદેવસ્ય ધીમહિ ધીયો યોન: પ્રચોદયાત્ ॥ આ [...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શ્રીપરશુરામ

    may 2018

    Views: 1210 Comments

    વૈશાખ સુદિ ત્રીજને આપણે અક્ષય તૃતીયાના તહેવાર રૂપે ઉજવીએ છીએ. આ તહેવાર અને એની ઉજવણી ઘસાઈ ગયાં છે. પણ આપણું સદ્ભાગ્ય છે કે આ પાવનકારી [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમહાવીર સ્વામી-સંક્ષિપ્ત જીવન

    ✍🏻 સંકલન

    march 2018

    Views: 1210 Comments

    अर्हंन्तो भगवंत इन्द्रमहिता:, सिद्धाष्च सिद्धिस्थिता । आचार्या जिनशासनोन्नतिकरा:, पूज्या उपाध्यायका: । श्री सिद्धान्तसपाठका मुनिवरा, रत्नत्रयाराधका: । पंचै ते परमेष्ठिन: प्रतिदिनम्, कुर्वंतु वो मंगलम् ॥ ચોવીસમા [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામ-સંક્ષિપ્ત જીવન

    ✍🏻 સંકલન

    march 2018

    Views: 1240 Comments

    સ્તુતિ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे । रघुनाथाय नाथाय सीताया: पतये नम: ॥ હું શ્રીરામને, શ્રીરામચંદ્રને, સ્રષ્ટા શ્રીરામભદ્રને, રઘુઓના નાથને, સીતાના પતિને પ્રણામ કરું છું. પ્રત્યેક [...]

  • 🪔 પ્રાસંગિક

    ચૈતન્યદેવનું બાળપણ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    march 2018

    Views: 1000 Comments

    મહાપ્રભુ ચૈતન્યદેવનું બાળપણનું નામ નિમાઈ હતું. તેમનાં માતાનું નામ શચી અને પિતાનું નામ જગન્નાથ મિશ્ર હતું. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી, 1486 અને શક સંવત 1407ના [...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવત્-અવતાર શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 શ્રી ભાણદેવ

    february 2018

    Views: 1020 Comments

    દક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવત્-અવતાર છે. આ વાત સમજવી કે સ્વીકારવી મુશ્કેલ લાગે છે, પરંતુ સત્ય છે. અને સત્યની પ્રતિષ્ઠા તેના સ્વીકાર પર નથી; કારણ [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરે મારા સંશયો દૂર કર્યા

    ✍🏻 શ્રી રામચંદ્ર દત્ત

    february 2018

    Views: 1000 Comments

    અમે લોકો તો ઘોર અનીશ્ર્વરવાદી હતા, પરંતુ શ્રીઠાકુરે અમને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. એમનો પરામર્શ કેવળ વાક્જાળ ન હતી. હવે મારી આખી કથા સાંભળો [...]

  • 🪔 પ્રાસંગિક

    ઈશ્વરીય ભાવ અને માનવીય ભાવ

    ✍🏻 સ્વામી અદ્ભુતાનંદ

    february 2018

    Views: 1120 Comments

    એક દિવસ રામબાબુ શ્રીઠાકુર માટે એક ટોપલી જલેબી લઈને દક્ષિણેશ્વર આવ્યા. પરંતુ માર્ગમાં ટોપલીમાંથી એક જલેબી કાઢીને એક નાના બાળકને આપી દીધી. શ્રીઠાકુર એ જલેબી [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અવસ્થાઓ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    february 2018

    Views: 1060 Comments

    શ્રીઠાકુરની આધ્યાત્મિક અવસ્થાઓ સાધુસંગ આવશ્યક છે. સાધુસંગથી સંશયો દૂર થાય છે અને મનમાં આધ્યાત્મિક ભાવ ઉદિત થાય છે. સેંકડો પુસ્તકો વાંચવા કરતાં પવિત્ર અને ઈશ્ર્વરના [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવનો શક્તિસંચાર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    february 2018

    Views: 1200 Comments

    વિરાટ બ્રહ્મચેતનાની અનુભૂતિ નરેન-સ્વામી વિવેકાનંદની અંત:પ્રકૃતિને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને અદ્વૈતવેદાંતનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે જીવાત્મા અને બ્રહ્મ બન્ને એક જ છે. એક દિવસ નરેન વેદાંતના [...]

  • 🪔 પ્રાસંગિક

    જીવન એ જ પ્રેરણા

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    january 2018

    Views: 1130 Comments

    મોટા ભાગના લોકો મહાન લોકોના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમને પ્રેરણા મળે છે પણ ખરી. ક્યારેક એવું બને છે કે કોઈ મહાન [...]

  • 🪔 પ્રાસંગિક

    તહેવાર ત્રિવેણી

    ✍🏻 સંકલન

    january 2018

    Views: 1080 Comments

    કલ્પતરુ શ્રી રામકૃષ્ણ હિન્દુ પૌરાણિક કથાઓમાં સ્વર્ગમાં આવેલા ઇન્દ્રના ઉદ્યાનમાંના કલ્પવૃક્ષનો અવારનવાર ઉલ્લેખ જોવા મળે છે. આ વૃક્ષનાં અન્ય નામો કલ્પદ્રુમ કે કલ્પતરુ છે. દેવો [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    december 2017

    Views: 1330 Comments

    શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને ૨૦મી સદીમાં તેઓ કોલકાતામાં બ્રહ્મલીન થયાં હતાં. [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી શ્રીમા શારદા બાવની

    ✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર

    december 2017

    Views: 1250 Comments

    જય શારદા માતેશ્ર્વરી, સનાતની વિશ્ર્વંભરી, શ્રીરામકૃષ્ણ હૃદયેશ્ર્વરી, જગદંબા જગદીશ્ર્વરી. જયરામબાટી પુણ્યધરા, જગહિત કાજે અવતર્યાં, રામચંદ્ર શ્યામાસુંદરી, તાત-માત દ્વિજ ધર્મચરી. જન્મપૂર્વે મા જગદંબા, પામે દર્શન શ્યામા [...]

  • 🪔 પ્રાસંગિક

    શારદા સ્તુતિ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    december 2017

    Views: 1080 Comments

    या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते । या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते सा मां रक्षतु शारदा सुमतिदा श्रीरामचंद्रात्मजा ॥1॥ या [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ

    ✍🏻 કુ. ઇલાબહેન શેઠ

    october 2017

    Views: 1040 Comments

    (ગતાંકથી આગળ) હવે ગોપાંગનાઓ ઉદ્ધવનો પરિચય જાણવા ઉત્સુક થઈ. તેમની સાથે વાત કરવા પ્રેરાઈ. ઉદ્ધવે કહ્યું, ‘મથુરાથી શ્રીકૃષ્ણે મને તેમના કુશળ સમાચાર આપવા અને તમારા [...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ

    october 2017

    Views: 1010 Comments

    नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:। नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम् ॥ દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને સતત નમસ્કાર, ભદ્રા પ્રકૃતિને નમસ્કાર, નિયમપૂર્વક લળી [...]

  • 🪔 પ્રાસંગિક

    પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    september 2017

    Views: 970 Comments

    પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદની કઠિન યાત્રા-તપસ્યા

    august 2017

    Views: 1100 Comments

    વિવેકાનંદના એક શિષ્ય સ્વામી વિરજાનંદે અદ્વૈતાનંદ વિશે લખ્યું છે : 1895ના સપ્ટેમ્બરમાં વૃંદાવન જતાં હું વારાણસી ઊતર્યો હતો અને ગોપાલદાની સાથે બંશી દત્તના મકાનમાં રહ્યો [...]

  • 🪔 પ્રાસંગિક

    ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ

    august 2017

    Views: 1020 Comments

    શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની પ્રતિજ્ઞા લીધી. પછી 1887ના આરંભમાં નિરંજન વરાહનગર [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ

    ✍🏻 કુ. ઇલાબહેન શેઠ

    august 2017

    Views: 1080 Comments

    હજુ હમણાં જ શ્રીકૃષ્ણ અને બલરામ ગુરુને આશ્રમેથી વિદ્યા પ્રાપ્ત કરીને મથુરા પાછા ફર્યા છે. મથુરા આવ્યા ત્યારથી શ્રીકૃષ્ણ વ્રજને યાદ કરી ઘણા વ્યાકુળ રહે [...]

  • 🪔 પ્રાસંગિક

    દાસ્યભક્તિની પરાકાષ્ઠા - શશી મહારાજ

    ✍🏻 શ્રી રામચંદ્ર દત્ત

    july 2017

    Views: 1000 Comments

    સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ)ની ગુરુસેવા અતુલનીય અને અનુકરણીય છે. જો સેવા નામની કોઈ વસ્તુ આ જગતમાં હોય તો તે શશી મહારાજ જ જાણતા હતા. અને [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીગુરુસ્તોત્રમ્

    july 2017

    Views: 1030 Comments

    गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर:। गुरुरेव पर ब्रह्म तस्मै श्रीगुरवे नम: ॥1॥ ગુરુ બ્રહ્મારૂપ છે, ગુરુ વિષ્ણુરૂપ છે, ગુરુ સાક્ષાત્ દેવરૂપ મહેશ્ર્વર છે, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે, [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીગુરવે નમ:

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    July 2017

    Views: 1070 Comments

    ગુરુપૂર્ણિમાની વિશેષતા ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. અષાઢ માસની પૂર્ણિમા જ ગુરુપૂર્ણિમારૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું પર્વ છે. [...]

  • 🪔 પ્રાસંગિક

    અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    february 2017

    Views: 1260 Comments

    ઇ.સ. 1897માં નવગોપાલ ઘોષ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થભક્તે નવું મકાન લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણદેવની છબી પધરાવવા માટે અલગ પૂજા ખંડ પણ તૈયાર કરાવ્યો હતો. સ્વામી [...]

  • 🪔 પ્રાસંગિક

    તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    february 2017

    Views: 1140 Comments

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે : મારા નશીબને માટે હું જ જવાબદાર છું. મારું ભલું કરનાર હું પોતે જ છું. મારું બૂરું કરનાર પણ હું જ [...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુરના નરેન

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    january 2017

    Views: 1070 Comments

    પુરાણોમાં કથા છે કે ભગીરથની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગા પૃથ્વી પર અવતરવા સહમત તો થયાં પરંતુ એમના પ્રચંડ પ્રવાહને કોણ નિયંત્રિત કરશે એ [...]

  • 🪔 પ્રાસંગિક

    પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રભાવ

    ✍🏻 પન્નાબહેન પંડ્યા

    january 2017

    Views: 1060 Comments

    મહાપુરુષોનાં જીવન તેમના આયુષ્યનાં વર્ષોથી નહીં પણ તેમણે કરેલાં ઉત્તમ કાર્યોથી મપાય છે. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદજી માત્ર સાડી ઓગણચાલીશ વર્ષનું ટૂંકું જીવન જીવ્યા પણ એવું [...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતનો આત્મા - સ્વામી વિવેકાનંદ

    ✍🏻 માનનીય શ્રીનરેન્દ્ર મોદી (અનુ. સુરમ્ય યશસ્વી મહેતા

    january 2017

    Views: 1110 Comments

    ભાઈઓ અને બહેનો! સુપ્રિયાનંદજી હમણાં તો કહી રહ્યા હતા કે આ પરિસરમાં વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરી છે, પરંતુ આપણે આપણા મન-મંદિરમાં, આપણા હૃદયમાં વિવેકાનંદજીને સ્થાપિત [...]

  • 🪔 પ્રાસંગિક

    સર્વદેવીરૂપિણી મા શારદા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    december 2016

    Views: 970 Comments

    શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ - આ ત્રણમાંથી શ્રીમાના જીવનનું માહાત્મ્ય સમજવું અતિ કઠિન છે. આનું મુખ્ય કારણ એ છે કે શ્રીમાનું જીવન સર્વદા [...]

  • 🪔 પ્રાસંગિક

    આદ્યશકિત મા શારદા

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    december 2016

    Views: 1110 Comments

    શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્ર્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર ધરીને શત્રુઓનો વિનાશ કરીશ. પરંતુ આધુનિક સમયમાં આ [...]

  • 🪔 પ્રાસંગિક

    આદ્યશક્તિ જગદંબા

    ✍🏻 સ્વામી શિવાનંદ

    december 2016

    Views: 1050 Comments

    (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) આ યુગમાં નારીજાતિનાં આદર્શ તેઓ (શ્રીમા શારદાદેવી) જ છે. એમનું જીવન અદ્ભુત હતું. માનવદેહ ધારણ કરીને એક સાધારણ ગૃહસ્થ નારીની જેમ રહેતાં [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવીની પૂજા

    ✍🏻 એક સંન્યાસી

    december 2016

    Views: 1090 Comments

    (અનુ.શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) પોષ મહિનાની વદ સાતમના દિવસે શ્રીમા શારદાદેવીનો જન્મદિવસ આવી રહ્યો છે. અરે, જગજ્જનની માનો જન્મદિવસ! કેટલો પવિત્ર દિવસ છે! વર્ષ 1930માં શ્રીમાની [...]

  • 🪔 પ્રાસંગિક

    મહામાયા અને તેનું રાજ્ય

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    october 2016

    Views: 1100 Comments

    આ જગત એ મહામાયાનું રાજ્ય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે આ માયાના રાજ્યમાં પ્રવેશીને બહ્મ સુદ્ધાં રડે. આપણે ગમે તેટલું મનને સમજાવીએ કે તારે નથી જ્ન્મ, [...]

  • 🪔 પ્રાસંગિક

    દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી વિનિર્મુક્તાનંદ

    october 2016

    Views: 940 Comments

    (અનુ. કુસુમબહેેન પરમાર) આસો માસના શરદ પ્રભાતે શિશિરથી ભીંજાયેલ નીલપદ્મનું શ્વેત સ્મિત લઈને પ્રત્યેક બંગાળીના દ્વારે આનંદમયી અસુરનાશિની દુર્ગાદેવી પ્રગટ થાય છે. દુર્ગાેત્સવ બંગાળીઓની સર્વશ્રેષ્ઠ [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન - પ્રત્યાયનની દૃષ્ટિએ

    ✍🏻 ડાંકૃતિ ધોળકિયા

    September 2016

    Views: 1040 Comments

    માત્ર થોડાં કદમ આગળ... અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી નીરવ શાંતિ છવાયેલી છે. વિશાળ [...]

  • 🪔 પ્રાસંગિક

    ભક્તવત્સલ ભગવાન

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    august 2016

    Views: 1050 Comments

    મનુષ્યજીવન સંઘર્ષ, દુ :ખ અને વ્યથાઓથી ભરેલું છે. જગતમાં એક પણ મનુષ્ય એવો નહિ હોય કે જેના જીવનમાં સંઘર્ષ અને દુ :ખ ન હોય. કાદવમાં [...]

  • 🪔 પ્રાસંગિક

    ગણતંત્ર

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    august 2016

    Views: 1170 Comments

    માનવ સામાજિક પ્રાણી છે. એ એકલો રહી શકે નહીં. એકલા રહેવાનું એને પરવડે પણ નહીં; કેમ કે એની જરૂરિયાતો ઘણી છે; એને ખોરાક જોઈએ, એને [...]

  • 🪔 પ્રાસંગિક

    અવતારવાદનાં ત્રણ રહસ્યો

    ✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

    july 2016

    Views: 1030 Comments

    ‘અવતારવાદ’ જેટલો આશ્વાસક છે તેટલો જ પ્રેરક પણ છે. કવિઓ કવિતા કરે છે કે હે ભગવાન! હવે અવતાર ન લઈશ કારણ કે તારા અવતારને ભરોસે [...]

  • 🪔 પ્રાસંગિક

    મહાકુંભ પર્વ

    ✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા

    july 2016

    Views: 1010 Comments

    આ વખતે ઉજ્જૈનમાં કુંભમેળો યોજાયો. અખાત્રીજના દિવસે દ્વિતીય શાહીસ્નાન પણ યોજાયું. કરોડો શ્રદ્ધાળુઓએ આ અનોખા મેળાનો લાભ લીધો. સેંકડો વર્ષ પહેલાં કોઈ પ્રસારણ માધ્યમની આધુનિક [...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ

    ✍🏻 એક સંન્યાસી

    july 2016

    Views: 930 Comments

    ગુરુ પૂર્ણિમા ! અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ભારતવર્ષ ધર્મની ભૂમિ છે. શાસ્ત્રો કહે છે, ‘આચાર્યદેવો ભવ’. શિષ્યો ગુરુને સાક્ષાત્ [...]

  • 🪔 પ્રાસંગિક

    અવતાર

    ✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા

    may 2016

    Views: 970 Comments

    આપણે સામાન્ય માનવી આપણી સમજ પ્રમાણે એટલું જાણીએ છીએ કે યુગે યુગે કોઈ દિવ્યતત્ત્વનું આ પૃથ્વી પર અવતરણ થાય છે, જેને આપણે ‘અવતાર’ કહીએ છીએ. [...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન પરશુરામ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    May 2016

    Views: 1080 Comments

    ભગવાન વિષ્ણુના આવેશાવતાર પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમા અને સૌથી નાના પુત્ર હતા. જન્મ્યા બાદ તેઓ ભગવાન શિવજીની આરાધના અર્થે કૈલાસ પર ગયા. તુષ્ટ [...]

  • 🪔 પ્રાસંગિક

    સંવાદ અને વિવાદ

    ✍🏻 શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા

    april 2016

    Views: 1110 Comments

    તર્ક, વિવાદ અને ખંડનથી ન તો કોઈ સંવાદ થયો છે, ન થઈ શકે છે. સંવાદનો અર્થ છે : બે હૃદયોની વાતચીત. વિવાદનો અર્થ છે : [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદના અવાજનું રેકોર્ડિંગ

    ✍🏻 ડાંકૃતિબહેન ધોળકિયા

    march 2016

    Views: 1190 Comments

    સ્વામી વિવેકાનંદના ધ્વન્યાલેખન વિશેની એક સંશોધનાત્મક સ્પષ્ટતા ૧૮૯૩માં શિકાગોના વૈશ્વિકમંચ પરથી ભારતવર્ષનું ગૌરવગાન કરનાર સ્વામી વિવેકાનંદને અમેરિકાના લોકો તરફથી મળી રહેલ માન-સન્માન તથા પ્રાપ્ત ખ્યાતિ [...]

  • 🪔 પ્રાસંગિક

    અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    february 2016

    Views: 1210 Comments

    (અનુવાદક : શ્રી દુષ્યંત પંડયા) ૧૯૦૨ સુધીમાં ત્રણ વર્ષ અમેરિકામાં સ્વામી તુરીયાનંદે ખૂબ કાર્ય કર્યું હતું. એમની તબિયત બગડી એટલે એમણે ભારત પાછા ફરવા નિર્ણય [...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    february 2016

    Views: 1140 Comments

    (અનુવાદક : જ્યોતિબહેન થાનકી) સ્થાન : બેલુર મઠ ૧ જૂન, ૧૯૧૩ પ્રશ્ન : મહારાજ, વ્યાકુળતા કેવી રીતે આવે ? ઉત્તર : સત્સંગ તેમજ ગુરુના ઉપદેશ [...]

Total Views: 245
By Published On: September 16, 2021Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram