🪔 પ્રાસંગિક
ધ્યાન કેવી રીતે કરવું ?
✍🏻 સ્વામી શિવાનંદ
february 2016
ભક્ત - મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું ? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું પણ ‘ધ્યાન’ એ શું છે તે બરાબર સમજણ પડતી નથી. ધ્યાન જામતું [...]
🪔 પ્રાસંગિક
કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી સારદાનંદ
february 2016
શ્રીશ્રીમાને શ્રીમા કાલીનું પ્રથમ દર્શન જયરામવાટીથી દક્ષિણેશ્વર આવતી વખતે તારકેશ્વર પાસે સડકના કિનારે એક ધર્મશાળામાં થયું હતું. શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં, તે દિવસોમાં શ્રીરામકૃષ્ણ [...]
🪔 પ્રાસંગિક
સ્વામીજીનો પ્રિય - ‘બાઘા’
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
february 2016
મઠમાં જેટલાં પ્રાણીઓ છે તે બધાંનો હું નેતા છું, એવા ભાવથી આખા મઠમાં ફરતો સ્વામીજીનો પ્રિય કૂતરો એટલે ‘બાઘા’. ક્યારેક ક્યારેક એ જોર જોરથી ભસીને [...]
🪔 પ્રાસંગિક
કલ્પતરુ શ્રીશ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી વેદનિષ્ઠાનંદ
january 2016
જાન્યુઆરી મહિનાની ૧લી તારીખ એ ખ્રિસ્તી નવા વર્ષનો દિવસ છે. એ દિવસ નવી આશાઓ અને નવા દૃઢ સંકલ્પોનો દિવસ છે. ગયા વર્ષનાં લાભાલાભ, સફળતા-નિષ્ફળતા, આનંદ-શોકને [...]
🪔 પ્રાસંગિક
કલ્પતરુ મહિમાગાન
✍🏻 સચિન દવે
january 2016
ધર્મનો થયો જ્યારે ક્ષય, વધ્યા અધર્મ ને ભય ભારત ભૂમિ થઈ ક્લાંત, અવની પણ થઈ આક્રાંત ધર્મ વહેંચાયો સંપ્રદાયોમાં, ફેલાયો અંતર્દ્વેષ એમાં ખૂબ ફાલી હતી [...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદજીનું એક અનોખું રૂપ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
january 2016
ભગવાન અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રાએથી પાછા ફરતી વખતે સ્વામી વિવેકાનંદની અંતર્મુખતા દિન પ્રતિદિન વધતી જતી હતી. લાંબા સમય સુધી તેઓ ધ્યાનમાં જ મગ્ન રહેતા હતા. [...]
🪔 પ્રાસંગિક
મા શારદા અને ભારતીય લોકતંત્ર
✍🏻 સ્વામી રંગનાથાનંદ
december 2015
નોંધ : બેલુર મઠમાં શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મ જયંતી સમારંભમાં ૪ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ અંગ્રેજી પ્રવચનના [...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરનાં લીલાસહધર્મિણી
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
january 2013
રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ શ્રીમા શારદાદેવીના જન્મજયંતી મહોત્સવ પ્રસંગે લખેલો આ લેખ અમે ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. યદા યદા હિ ધર્મસ્ય [...]
🪔 પ્રાસંગિક
ચૂપકે ચૂપકે બોલ મૈના
✍🏻 જૂથિકા રોય
november 2012
(જૂથિકા રોય ભારતનાં સુખ્યાત ભજન ગાયિકા છે. એમનો મધુર કોકિલ કંઠ શ્રોતાઓને કલાકોના કલાકો સુધી જકડી રાખે છે. એમની આત્મકથા ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’નું ગુજરાતી [...]
🪔 પ્રાસંગિક
આનંદ કથા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
october 2012
ડૉ. સુરુચિ પાંડેએ લખેલ મૂળ મરાઠી ગ્રંથ ‘આનંદકથા’નો સૌ. મેધા કોટસ્થાનેએ કરેલ ગુજરાતી અનુવાદ આ સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થાય છે. સં. સ્વામી અભેદાનંદ સ્વામી [...]
🪔 પ્રાસંગિક
શીતળા સાતમ
✍🏻 પાંડુરંગ શાસ્ત્રીજી
august 2012
શ્રાવણ માસની સુદ અને વદ બન્ને સાતમને શીતળા-સાતમ કહેવામાં આવે છે. તેના આગળના દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધું રાંધી લીધા પછી [...]
🪔 પ્રાસંગિક
સ્મરણ કરો એ ક્રાંતિવીરોને જેમનાં નામ હજુ ઈતિહાસના ચોપડે ચડવાનાં બાકી છે
✍🏻 દિપક કુમાર. એ. રાવલ
august 2012
આ તે કેવી વિડંબણા? પ્રજાસત્તાક દિન (૨૬ જાન્યુ) અને આઝાદી દિન (૧૫ ઓગસ્ટ)વચ્ચે શું તફાવત રહેલો છે એ આઝાદ હિન્દુસ્તાનના સેંકડો યુવક-યુવતીઓને ખ્યાલ જ નથી. [...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદનું પ્રેરણાદાયી કેળવણી દર્શન
✍🏻 પ્રો. ડો. મિતા હરીશ થાનકી
july 2012
‘ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્, નમામિ તં નિર્ભયમ્ ઊર્ધ્વ માનુષમ્’- ઉમાશંકર જોશી ‘મનુષ્યમાં રહેલું પરમ તત્ત્વ એટલે આત્મિક ઊર્જાનું કેન્દ્રીકરણ-મનુષ્ય એ આત્મિક સત્ છે. તે [...]
🪔 પ્રાસંગિક
ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
july 2012
ગુરુએ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તો શક્તિ છે. ગુરુશક્તિ વિષે સીસ્ટર નિવેદિતા કહે છે કે રામકૃષ્ણ એક સિદ્ધાંત છે. કેટલાક વિચારો અને અનુભવોનું મૂર્ત [...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
july 2012
સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ [...]

🪔 પ્રાસંગિક
કાલ કરે સો આજ કર
✍🏻 થૉમસ કૅમ્પિસ
December 1997
૧૪મી સદીના સંત થૉમસ કેમ્પિસ દ્વારા લિખિત પુસ્તક ‘ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ સાધકો માટે અત્યંત પ્રેરણાદાયી છે. સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક અવસ્થામાં પોતાની સાથે સદા માત્ર [...]

🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે - રામકૃષ્ણ મિશનનો મંત્ર - ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્ધિતાય ચ’
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
December 1997
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. – સં. આપણા દેશમાં ઈશ્વરના [...]

🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે શ્રીમા શારદાદેવીની અભયવાણી
✍🏻
December 1997
* ડરશો નહિ; માનવજીવન દુઃખથી ભરેલું છે, અને ભગવાનનું નામ લઇને માનવીએ ધીરજથી બધું સહેવાનું છે. કોઇ પણ, અરે માનવદેહમાં ઇશ્વર પણ, શરીર અને મનની [...]
🪔 પ્રાસંગિક
ભગવાન બુદ્ધની જયંતી પ્રસંગે : ભગવાન બુદ્ધના ઉપદેશો
✍🏻
May 1994
સાધકને પોતાના કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વીતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા [...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ : યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ (2)
✍🏻 સ્વામી જિતાત્માનંદ
april 1990
(ગતાંકથી આગળ) સમગ્ર જગતના યુવાવસ્થામાં પ્રવેશેલા નાયક-પૂજકો સમક્ષ આજે સમસ્યા ‘પસંદગીના અતિરેક’ની છે. તેઓની સમક્ષ છે જીવનશૈલીઓની દિઙ્મૂઢ કરી નાખનારી પ્રચુરતા: શું બનવું? વૈજ્ઞાનિક, ડૉકટર, [...]
🪔 પ્રાસંગિક
માનવ, મૂલ્ય અને શિક્ષણ (2)
✍🏻 ક્રાન્તિકુમાર જે. જોષી
april 1990
(ગતાંકથી આગળ) આ ઉદાત્ત મૂલ્યોના પુન:સ્થાપન માટે સ્વામી વિવેકાનંદ, શિક્ષણ-કેળવણીને અનિવાર્ય સાધન માનતા હતા. જીવન ઘડતર-માનવ નિર્માણ ચારિત્રવિકાસ-એ જ એકમાત્ર ઉપાય ! આવાં વિકસિત મૂલ્યો [...]
🪔 પ્રાસંગિક
સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (3)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
april 1990
(શ્રીમદ્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તેમના આ લેખનો છેલ્લો અંશ રજૂ કરીએ છીએ.) (ગતાંકથી આગળ) ગિરિશ હતા નાટ્યકાર, [...]
🪔 પ્રાસંગિક
ભગવાન મહાવીરે પ્રબોધેલી આચારમીમાંસા
✍🏻 સંકલન
april 1990
પાંચ વ્રત—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ—આ પાંચ વ્રતને હિન્દુધર્મમાં ‘યમ’ કહે છે. આ પાંચ વ્રત ચારિત્રની આધાર શિલા છે. એટલે તેને મૂલગુણ કહે છે. [...]
🪔 પ્રાસંગિક
ચર્પટપંજારિકા-સ્તોત્ર
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
april 1990
दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायुः ॥ દિવસ ને રાત, સાંજ ને સવાર, શિશિર ને વસંત ફરીફરી આવ્યા કરે છે; [...]
🪔 પ્રાસંગિક
તુલસીદાસજીની દૃષ્ટિમાં શ્રીરામ
✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય
april 1990
૩ એપ્રિલ, રામનવમી પ્રસંગે પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં "રામચરિતમાનસ" પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો 'રામચરિતમાનસ'નો અભ્યાસ ઊંડો છે અને અનોખો છે. તેમની [...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ : યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
march 1990
દુનિયાના કોઈ પણ દેશના સર્વોત્તમ યુવકોની જેમ વિવેકાનંદ પણ ઉચ્ચ આદર્શ સેવતા હતા. કંઈક મહાન કરી બતાવવાની ઇચ્છા, કંઈક સારું કરી જવાની આકાંક્ષા તેમનામાં હતી. [...]
🪔 પ્રાસંગિક
આધુનિક યુવા વર્ગ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી સ્વાહાનંદ
march 1990
[સ્વામી સ્વાહાનંદજી રામકૃષ્ણ મઠના હોલીવુડ (સંયુક્તરાજ્ય અમેરિકા) કેન્દ્રના અધ્યક્ષ છે. શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “Service and Spirituality”માંથી થોડા અંશો અહીં રજૂ [...]
🪔 પ્રાસંગિક
સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (2)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
march 1990
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યારે દક્ષિણેશ્વરમાં ગુરુભાવે હતા અને કલકત્તાના કાશીપુરમાં રોગશૈયા પર હતા ત્યારે તેમના નિકટના (અંતરંગ) કેટલા બધા લોકોએ શ્રીરામકૃષ્ણમાં પોતપોતાના ઈષ્ટ-ઠાકુરનાં દર્શન કરેલાં! [...]
🪔 પ્રાસંગિક
શિવાવતાર સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
february 1990
23 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના પાવન પ્રસંગે [સ્વામી બ્રહ્મેશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલમાં રામકૃષ્ણ મિશનના વારાણસી કેન્દ્રમાં ઈસ્પિતાલમાં કાર્યરત છે. તેમનો આ લેખ હિન્દી માસિક-પત્ર [...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણના ધર્મની અદ્યતનતા
✍🏻 સ્વામી સ્મરણાનંદ
february 1990
[સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન શારદાપીઠના સેક્રેટરી છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ફેબ્રુઆરી 1972)માંથી સાભાર લેવામાં આવેલ છે.] [...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ અને વિશ્વની સંવાદિતા અર્થે ભારતનું પ્રદાન
✍🏻 આર્નોલ્ડ ટોયમ્બી
february 1990
[વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી આર્નોલ્ડ ટોયમ્બીએ રામકૃષ્ણ મઠના લંડન કેન્દ્રમાં આપેલ આ અંગ્રેજી ભાષણ “Vedanta And The West” પત્રિકામાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી 1960માં) પ્રકાશિત થયું હતું. તેનું ગુજરાતી [...]
🪔 પ્રાસંગિક
સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (1)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
february 1990
[શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રેટરી છે. તેમો આ લેખ તેમના બંગાળી ગ્રંથ ‘એક નૂતન માનુષ’માંથી લેવામાં આવેલ છે.] ગામડા [...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
february 1990
[શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ડિસેમ્બર 1987)માંથી સાભાર લેવામાં આવ્યો છે.] શ્રીરામકૃષ્ણ [...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ કર્ણામૃત
✍🏻 સુબ્રમણ્યમ્ નામ્બુદ્રીપાદ
february 1990
સંસ્કૃત અને મલયાલમ બંને ભાષાઓમાં સમાન પ્રભુત્વ ધરાવનાર સુખ્યાત કવિ શ્રી ઓત્તુર ઉન્ની સુબ્રમણ્યમ્ નામ્બુદ્રીપાદ (બાલભટ્ટ) દ્વારા રચિત ‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્’ સૌ પ્રથમ 1963માં દેવનાગરીમાં અને [...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને આમજનતા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
january 1990
[સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ છે. બે વર્ષો પહેલા કલકત્તામાં યોજાયેલ અખિલ ભારત યુવા મહામંડળના વાર્ષિક કૅમ્પમાં આપેલ તેમના હિન્દી ભાષણનું ગુજરાતી રૂપાન્તર અહીં [...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન
✍🏻 સ્વામી આત્માનંદ
january 1990
સ્વામી વિવેકાનંદે આપણા દેશ માટે એક સ્વપ્ન જોયું. એક એવા ભારતનું સ્વપ્ન જોયું કે જેમાં ધર્મ, જાતિ કે ભાષાને આધારે માનવ – માનવ વચ્ચે ભેદ [...]
🪔 પ્રાસંગિક
આગનાં આંસુ
✍🏻 મકરન્દ દવે
january 1990
આઝાદ અને તેજ મિજાજનો એ જુવાન સંન્યાસી. મહારાજાએ ગોઠવેલી મહેફિલમાંથી એ આગના ભડકાની જેમ ઊઠ્યો, અને કોઈની સાડી બાર રાખ્યા વિના સડસડાટ રવાના થઈ ગયો. [...]
🪔 પ્રાસંગિક
રાષ્ટ્રીય એકતાની નક્કરતા માટે સ્વામી વિવેકાનંદનો યુવા વર્ગને સંદેશ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
january 1990
[કલકત્તા વિશ્વવિદ્યાલયના અધ્યાપક પ્રો. બસુ બંગાળના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. અને ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’, ‘વિવેકાનંદ પુરસ્કાર’ વગેરેથી વિભૂષિત થયા છે. તેમણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-આંદોલન, વિશેષત: સ્વામી વિવેકાનંદ [...]
🪔 પ્રાસંગિક
પૂર્ણ કરો આકાંક્ષા સ્વામી વિવેકાનંદજીની
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
january 1990
[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. વયોવૃદ્ધ હોવા છતાં તેઓ યુવા વર્ગના વિશેષ પ્રેરણાસ્રોત હતા. 93 વર્ષની ઉંમરે [...]
🪔 પ્રાસંગિક
યુવા વર્ગને આહ્વાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
january 1990
[ન્યુયોર્કમાં 23મી ફેબ્રુઆરી, 1896ના રોજ ‘મારા ગુરુદેવ’ વિષય પર સ્વામી વિવેકાનંદજીએ ઉપરોક્ત પ્રેરણાદાયી ઉદ્ગાર વ્યક્ત કર્યા હતા, જે આજ સુધી ગુજરાતી ભાષામાં અપ્રકાશિત હતા. તેમને [...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાનું દામ્પત્ય
✍🏻 વિજયાબહેન ગાંધી
december 1989
શ્રીરામકૃષ્ણ અને શ્રીમાશારદાનું જીવન આપણી સમક્ષ એક આધ્યાત્મિક ઉચ્ચ દામ્પત્યનો આદર્શ રજ કરે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસે હિંદુધર્મની વિધવિધ શાખાઓની અને પછીથી ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મની [...]
🪔 પ્રાસંગિક
શ્રીશ્રીમા શારદાદેવી : વ્યાવહારિક વેદાન્તના એક આદર્શ
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
december 1989
અર્વાચીન યુગમાં માનવજાતિના થયેલા આધ્યાત્મિક પુનરુત્થાનના જેઓ રખેવાળ બની રહ્યા, તે પરમગુરુ શ્રીરામકૃષ્ણદેવ (1836-1886) અને તેમના સુવિખ્યાત સર્વોત્તમ શિષ્ય સ્વામી વિવેકાનંદને (1863-1902) તો વિશ્વ યુગલવિભૂતિ [...]
🪔 પ્રાસંગિક
મહાપુરુષ મહારાજના સાન્નિધ્યમાં
✍🏻 સંકલન
december 1989
23મી ડિસેમ્બરે મહાપુરુષ મહારાજની જન્મતિથિ પ્રસંગે [શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ પાર્ષદ હતા. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા મહાધ્યક્ષ હતા. સ્વામી [...]
🪔 પ્રાસંગિક
જગજ્જનની વંદના
✍🏻 અક્ષયકુમાર સેન
december 1989
[શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલો તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને 1895માં પોતાના [...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો: શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્રિસ્ત
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
december 1989
25મી ડિસેમ્બર, નાતાલ પ્રસંગે આજ શુક્રવાર, ઑગસ્ટ 28, ઈ. સ. 1885. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. અસ્વસ્થ હોવાને અંગે ભક્તો ઠાકુરના શ્રીમુખેથી [...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીનાં મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
december 1989
[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તા. 14-12-1981 ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલ આ પ્રવચનમાં તેમના સંસ્મરણો [...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 1989
12 નવેમ્બર, સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ જન્મતિથિ પ્રસંગે [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ચોથા પરમાધ્યક્ષ હતા. રામકૃષ્ણ મઠમાં જોડાયા [...]
🪔 પ્રાસંગિક
ગુરુ નાનક
✍🏻 સંકલન
november 1989
13 નવેમ્બર, ગુરુનાનક જયંતી પ્રસંગે શીખ ધર્મના સંસ્થાપક, સુપ્રસિદ્ધ સંત, માનવ-માનવ અને ધર્મ-ધર્મ વચ્ચેની એકતાના ઉદ્ગાતા ગુરુનાનકની 521મી જન્મ જયંતી 13મી નવેમ્બરે આવે છે. ઉદારમતવાદી, [...]
🪔 પ્રાસંગિક
અર્વાચીન યુગની વિશ્વવંદ્ય વિભૂતિઓ : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ
✍🏻 જવાહરલાલ નહેરુ
november 1989
શ્રી જવાહરલાલ નહેરુ જન્મશતાબ્દી પ્રસંગે [શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા હતા જે અર્વાચીન યુગ માટે પણ અત્યંત [...]
🪔 પ્રાસંગિક
મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
october 1989
2 ઑક્ટોબર, મહાત્મા ગાંધી જયંતી પ્રસંગ [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બે ઉપાધ્યક્ષોમાંના એક છે અને રામકૃષ્ણ મઠ, હૈદરાબાદના અધ્યક્ષ છે. [...]
Your Content Goes Here





